ટંકારા નગરપાલિકા બનાવવા ગ્રામજનોનો વિરોધ, રેલી યોજી આવેદન પાઠવ્યું…

ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને નગરપાલિકા બનાવવા માટેની કવાયત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે ત્યારે ટંકારા

Read more

મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર મહારાષ્ટ્રના કથાકાર વિરૂદ્ધ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું.

મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા‌ દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી

Read more

વાંકાનેર: NEET પરીક્ષામાં થયેલા ગોટાળા મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન…

વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ વાંકાનેર સેવા સદન કચેરી ખાતે NEETની પરીક્ષામાં થયેલા ગોટાળા મામલે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

Read more

મોરબી:આશાવર્કર-ફેસિલિટરોના પડતર પ્રશ્નો ઉકેલવા રજૂઆત

મોરબી : છેલ્લા ઘણા સમયથી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આશા વર્કર-ફેસિલિએટરોના પડતર પ્રશ્નો બાબતે રજૂઆતો કરવામાં આવી

Read more

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કામદારોને સેનેટરી ઇન્સ્પેકટર હેરાન કરતા હોવાની ફરિયાદ

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કામદારોને સેનેટરી ઇન્સ્પેકટર હેરાન કરતા હોવાની ફટીયાદ સાથે સફાઈ કામદારોએ મામલતદાર અને ચીફ ઓફીસરને આવેદન પાઠવી યોગ્ય

Read more

વાંકાનેર: આપ દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપ્યુ…

આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપવામાં આપીને રજુઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર

Read more

પેપર ફોડનારાઓ વિરુદ્ધ કડક સજાની જોગવાઈ કરતો કાયદો લાવો : આપ

મોરબી : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે મોરબી આમ આદમી પાર્ટીએ કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી પેપરલીક કૌભાંડની

Read more

બોટાદમાં 9વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યાના બનાવથી દેવીપૂજક સમાજમાં રોષ…

કમિશનર કચેરી બહાર 20 મિનિટ સુધી ટ્રાફિકજામ: પોલીસનો હળવો લાઠીચાર્જ રાજકોટ: ગત તા.15 જાન્યુઆરીએ બોટાદમાં નવ વર્ષની માસૂમ બાળકી પર

Read more

નલ સે જલ યોજના ક્યાં?: આઝાદીના 75 વર્ષ પછી પણ ચોટીલા તાલુકાના 43 ગામો તરસ્યા..!!

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સરકારી તંત્રને 43થી વધુ ગામોના લોકો દ્વારા નવતર મટકી આવેદન પત્ર આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

Read more

મનોજભાઈ સોરઠીયા પર જીવલેણ હુમલો કરનારને કડક સજા કરવાની મોરબી “આપ”ની માંગ

ગાંધીના અહિંસક ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાત મહામંત્રી પર થયેલ હુમલો એ ગુજરાતની રાજનીતિમાં કલંક સમાન ગણાય. મોરબી: સુરત ખાતે

Read more