ટંકારા: આમ આદમી પાર્ટીએ સૌની યોજનામાંથી ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું.

ટંકારા: આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા ટીમ દ્વારા મોરબી કલેકટરને સૌની યોજનામાંથી ખેડૂતોને પાણી આપવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Read more

આમ આદમી પાર્ટીએ મોરબી-માળિયા અને ટંકારા-પડધરીમાં પ્રમુખ બદલીયા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ AAP દ્વારા સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેને પગલે આજરોજ

Read more

વાંકાનેર: કુવાડવા પંથકમાં ‘આપ’ને મળતું લોકસમર્થન, વિક્રમ સોરાણીનું ઠેરઠેર સ્વાગત

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીમાં 67 વાંકાનેર કુવાડવા બેઠકના પરિણામ પર અસર કરતા એવા કુવાડવા વિસ્તારમાં આપને જબ્બર લોક સમર્થન મળી રહ્યું

Read more

ગુજરાતમાં AAPની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું. -કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં ગુજરાતની જનતાને દિલ્હીની જેમ ગુજરાતને પણ

Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ‘આપ’એ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી.

ગુજરાત આમ આદમી પાર્ટીએ આ પહેલાં 19 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. આમ આદમી પાર્ટીએ હવે વધુ 10 બેઠક માટે

Read more

કેજરીવાલે દ્વારકામાં ગેરંટી આપતા કહ્યું… “ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપીશું”

“દસ લાખ નોકરીની તકો ઉભી કરીશું; બેરોજગારોને દર મહિને 3 હજાર ભથ્થું” આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી

Read more

મનોજભાઈ સોરઠીયા પર જીવલેણ હુમલો કરનારને કડક સજા કરવાની મોરબી “આપ”ની માંગ

ગાંધીના અહિંસક ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાત મહામંત્રી પર થયેલ હુમલો એ ગુજરાતની રાજનીતિમાં કલંક સમાન ગણાય. મોરબી: સુરત ખાતે

Read more

હવે કોઈ પેપર નહીં ફૂટે, સરકારી ભરતીની પરીક્ષા સમયસર લેવાશે.-કેજરીવાલ

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિંમતનગરમાં અનેક મોટા વચનો આપ્યો છે. કેજરીવાલે ફ્રી

Read more

AAPના વધુ 9 ઉમેદવારોની જાહેરાત, વાંકાનેર સીટ પર વિક્રમભાઈ સોરાણી aapના ઉમેદવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ

Read more

ટંકારામાં આમ આદમી પાર્ટીએ તહેવારોમાં મીઠાઈ,ફરસાણ વિતરણ કર્યું.

“ગુજરાતમાં વિકાસને ખરી દિશામાં વળાંક આપવા માટે “આપ” નુ જન સંપર્ક શરૂ!” By આરીફ દીવાનટંકારા: સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં

Read more