નલ સે જલ યોજના ક્યાં?: આઝાદીના 75 વર્ષ પછી પણ ચોટીલા તાલુકાના 43 ગામો તરસ્યા..!!

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સરકારી તંત્રને 43થી વધુ ગામોના લોકો દ્વારા નવતર મટકી આવેદન પત્ર આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

Read more