મોરબી જિલ્લામાં ૨૦મી એપ્રિલથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ…

મોરબી : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર મોરબી ચૂંટણી શાખા દ્વારા

Read more

સંસ્કૃતિ વિધાલયમાં હેલ્થ અવેરનેસ અંતર્ગત “મુજવણમાં માર્ગદર્શન” સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠી ના સહયોગથી ચંદ્ર્પુર ગામમાં આવેલ સંસ્ક્રુતિ વિધ્યાલય ખાતે આરોગ્ય વિભાગ

Read more

રાણેકપર પ્રાથમિક શાળામાં બાલમેળા આને વિવિધ સ્પર્ધા નું આયોજન કરાયું.

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળામાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત બાલમેળા અને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરની રાણેકપર શાળામાં

Read more

મોરબી : આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કૈલાસદાન ગઢવી દ્વારા ભાજપના નેતાઓ અને તેમના માળતીયાઓને અપાતી છૂટોને રેવડી સાથે સરખાવી મોરબી : મોરબી મહેન્દ્રનગર

Read more

વાંકાનેર: મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 જાહેર.

વાંકાનેર: આગામી ઓગસ્ટ મહિનાની 21 તારીખે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 શરૂ થઈ રહ્યો છે, આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કોઈપણ

Read more

તીથવામાં આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે વંદે ગુજરાત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

વાંકાનેરઃ તાલુકાના તીથવા ગામ ખાતે શ્રી તીથવા તાલુકા શાળાના પ્રટાંગણમાં આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે વંદે ગુજરાત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

Read more

વાંકાનેર: પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સદગત ડૉ. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: વાંકાનેરના સદગત મહારાણા રાજસાહેબ અને પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

મોરબી: શનાળામાં માતૃપિતૃ વંદના અને વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો

મોરબી: રવિવારે મોરબીના શનાળા ખાતેની પટેલ સમાજની વાડી ખાતે એક માતૃપિતૃ વંદના તેમજ વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ સેતુબંધ ફાઉન્ડેશન તેમજ ઇન્ટરનેશનલ

Read more

રાજકોટ:ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા દર્શન યુનિવર્સિટીમાં અંગદાન અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજકોટની દર્શન યુનિવર્સિટીમાં અંગદાન અંગે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ.  ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને અંગદાનની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.  અંગદાન

Read more

મોરબી સબ જેલમાં વ્યસનની જાગૃતિ બાબતે કાર્યક્રમ યોજાયો

આજ તા.૧૬/૧૧/૨૦૨૧ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા સબ જેલ મોરબી ખાતે

Read more