તીથવામાં આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે વંદે ગુજરાત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

વાંકાનેરઃ તાલુકાના તીથવા ગામ ખાતે શ્રી તીથવા તાલુકા શાળાના પ્રટાંગણમાં આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે વંદે ગુજરાત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

Read more