વાંકાનેર:રાતડીયા તાલુકા શાળા હવે ‘હરિયાળી શાળા’ બનશે.

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની શ્રી રાતડીયા તાલુકા શાળામાં આજરોજ ગુજરાત સરકારની યોજના મારી શાળા હરિયાળી શાળા અંતર્ગત શાળાના આચાર્ય સિપાઈ

Read more

આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન માટે ભુતકોટડા ગામે વૃક્ષારોપણ કરાયું

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ગઢવાળી મેલડી માતાના નજીક નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે સોનામાં સુગંધ ભળે એમ ખેતરની જગ્યાએ ટંકારાના

Read more

વાંકાનેર: વઘાસીયાના શિક્ષકે પુત્રના જન્મદિવસે 51વૃક્ષો વાવ્યા…

વાંકાનેર: વઘાસીયાના શિક્ષક દ્વારા વૃક્ષારોપણની અનોખી પહેલ વઘાસિયામાં નોકરી કરતા શિક્ષક જગોદના નરેશભાઈના પુત્ર જેનિલનો નવમો જન્મદિવસ હોય તો કર્મનિષ્ઠ,

Read more

વાંકાનેર: પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સદગત ડૉ. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: વાંકાનેરના સદગત મહારાણા રાજસાહેબ અને પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

વન મહોત્સવ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ

By જયેશ ભટાસણા – ટંકારાટંકારા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું જેમાં તાલુકાના રાજકીય અગ્રણી

Read more

વાંકાનેર: દોશી કોલેજમાં NCC કેડેટ દ્વારા વૃક્ષારોપણ કરાયું

વાંકાનેર: શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મુકામે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ડૉ. વાય. એમ. ચુડાસમા અને

Read more

વાંકાનેર: ABVPના 73માં સ્થાપના દિવસે વૃક્ષારોપણ કરતું ABVP

વાંકાનેર: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73 મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જીલ્લાની વાંકાનેર શાખા દ્વારા વાંકાનેર

Read more

આર્ય વિદ્યાલયમ્ અને સીટી આર્ટે આઠ અઠવાડિયા સુધી ટંકારાને હરિયાળું બનાવવા અભિયાન શરૂ કર્યું.

સોસાયટી કોમ્પલેક્ષના પટરાગંન ખાતે યજ્ઞ કરી વુક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરી. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આકાશમાંથી અગન ઓકતા તાપ વચ્ચે વુક્ષનો

Read more

ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષ રોપણ કરાયું

By Arif Divan મોરબી જિલ્લાના ટંકારા ખાતે તાજેતરમાં ટંકારા પોલીસ મથકમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વન મહોત્સવ 2020 નિમિત્તે

Read more

મોરબી જિલ્લામાં ડિજિટલ આંદોલનને વેગવતું બનવવા ખેડૂતો ગામેગામ વૃક્ષો વાવશે

પાક વીમા સહિતના પ્રશ્ને સરકારને ઢંઢોળવા માટે નવતર આંદોલન કરવા ખેડૂતો સજ્જ મોરબી : હાલ ગુજરાતભરમાં ખેડૂતો પોતાની ત્રણ માંગણીને

Read more