કાનપરમાં પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ સ્વચ્છતા અને વૃક્ષોનું મહત્વ સમજ આપતી રેલી કાઢી.

વાંકાનેર:આજે વાંકાનેર તાલુકાના કાનપર પ્રાથમિક શાળા કક્ષાએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ સ્વચ્છતા અને વૃક્ષોનું

Read more

વાંકાનેર: એસ.એમ.પી. હાઈસ્કુલ સીંધાવદરના ૩૫૦ વિધાર્થીઓ પોતાના ધરે વૃક્ષારોપણ કરશે.

વાંકાનેર: આજરોજ એસ.એમ.પી. હાઈસ્કુલ સીધાવદર ખાતે વિના મુલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં સંસ્થાના ૩૫૦ વિધાર્થીઓએ હોસે હોસે

Read more

સિંધાવદરની ગત્રાળ પ્રાથમિક શાળામાં કર્મયોગી વન કાર્યક્રમ અંતર્ગત 111 ફળફળાદીના રોપા વાવવામાં આવ્યા.

સિંધવાદર: આજે સિંધાવદર ગામે કર્મયોગી વન કાર્યક્રમ અંતર્ગત ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ઉત્સવમાં માજી

Read more

વઘાસિયા શાળાના આચાર્યનો ૮૦વૃક્ષો વાવવાનો સંકલ્પ ગ્રામજનોએ પૂરો કર્યો….

વાંકાનેર: પ્રવેશોત્સવ-૨૦૨૪ નિમીતે આવેલ ઘારાસભ્ય જીતુભાઇ સોમાણીની તેમજ ટી.ડી.ઓ. કોંઢીયા, ટી.પી.ઇ. ઓ. વોરાની હાજરીમાં વઘાસીયા શાળાના આચાર્ય અલ્પેશ દેશાણીએ સંકલ્પ

Read more

વાંકાનેર:રાતડીયા તાલુકા શાળા હવે ‘હરિયાળી શાળા’ બનશે.

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની શ્રી રાતડીયા તાલુકા શાળામાં આજરોજ ગુજરાત સરકારની યોજના મારી શાળા હરિયાળી શાળા અંતર્ગત શાળાના આચાર્ય સિપાઈ

Read more

આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન માટે ભુતકોટડા ગામે વૃક્ષારોપણ કરાયું

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ગઢવાળી મેલડી માતાના નજીક નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે સોનામાં સુગંધ ભળે એમ ખેતરની જગ્યાએ ટંકારાના

Read more

વાંકાનેર: વઘાસીયાના શિક્ષકે પુત્રના જન્મદિવસે 51વૃક્ષો વાવ્યા…

વાંકાનેર: વઘાસીયાના શિક્ષક દ્વારા વૃક્ષારોપણની અનોખી પહેલ વઘાસિયામાં નોકરી કરતા શિક્ષક જગોદના નરેશભાઈના પુત્ર જેનિલનો નવમો જન્મદિવસ હોય તો કર્મનિષ્ઠ,

Read more

વાંકાનેર: પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સદગત ડૉ. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: વાંકાનેરના સદગત મહારાણા રાજસાહેબ અને પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

વન મહોત્સવ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ

By જયેશ ભટાસણા – ટંકારાટંકારા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું જેમાં તાલુકાના રાજકીય અગ્રણી

Read more

વાંકાનેર: દોશી કોલેજમાં NCC કેડેટ દ્વારા વૃક્ષારોપણ કરાયું

વાંકાનેર: શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મુકામે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ડૉ. વાય. એમ. ચુડાસમા અને

Read more