Kesridevsinhji

વાંકાનેર

સાંસદ કેસરીદેવસિંહજીએ વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લીધી…

આજે વાંકાનેર એસ.ટી.ડેપોની રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મુલાકાત લીધી હતી, જેમાં એસ. ટી. રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કળોતરા સાથે ટેલિફોનિક

Read More
વાંકાનેર

કેસરીસિંહ ‘સિંહ’ના આંગણે : 16મી સિંહ વસ્તી ગણતરીમાં સાંસદ કેસરીદેવસિંહ સિંહ વસ્તી ગણતરીમાં નિરીક્ષક તરીકે જોડાયા

કેસરીસિંહ ‘સિંહ’ના આંગણે : વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સાસર ગીર ખાતે સિંહની વસ્તી ગણતરીના નિરીક્ષક તરીકે જોડાયા

Read More
વાંકાનેર

વાંકાનેર: મહારાણા કેશરીદેવસિંહજીએ જુનપીર બાવાની દરગાહ પર ચાદર ચડાવીને માનતા પૂરી કરી….

વાંકાનેર: વાંકાનેરના મહારાણા અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજીના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા) એ તા. ૦૫/૦૩/૨૦૨૪ રોજ

Read More
કૃષિવાંકાનેર

વાંકાનેર: સાંસદ કેસરીદેવસિંહજીના હસ્તે મચ્છુ-૧ ડેમની કેનાલ આજે ખોલવામાં આવી….

વાંકાનેર: ખેડૂતભાઈઓ આનંદો હવે ઘઉં અને જીરૂ વાવીદો કેમકે આજે તા.૯/૧૧/૨૦૨૩ ગુરુવાર સવારે ૯-3૦ કલાકે મચ્છુ-૧ ડેમની કેનાલ ખોલવામાં આવેલ

Read More
કૃષિવાંકાનેર

ખેડૂતભાઈઓ હવે વાવિદો ઘંઉ અને જીરું: આવતી કાલે ખુલશે મચ્છુ-૧ ડેમની કેનાલ….

વાંકાનેર: ખેડૂતભાઈઓ આનંદો હવે ઘઉં અને જીરૂ વાવીદો કેમકે આવતી કાલે તા.૯/૧૧/૨૦૨૩ ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે મચ્છુ-૧ ડેમની કેનાલ ખોલવામાં

Read More
મોરબીરાજકીયવાંકાનેર

મોરબી જિલ્લામાં ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ…

વાંકાનેર: શિસ્તબધ્ધ પાર્ટીની છાપ ધરાવતી ભાજપમાં મોરબી જિલ્લાના બે નેતાનો જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને બન્ને નેતાઓ એક બીજા

Read More
રાજકીયવાંકાનેર

કેસરીદેવસિંહજીનું વાંકાનેરની જનતાએ ઉમળકાભેર સ્વાગત કર્યું… જુવો વિડિયો…

વાંકાનેર: આજે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજી ઝાલાનું રાજ્ય સભામાં સાંસદ તરીકે નિયુક્તિ થતા ભવ્ય સભા વાંકાનેરમાં વિજય યાત્રા નીકળેલ જેમાં રાજકોટ

Read More
રાજકીયવાંકાનેર

નવનિયુક્ત સાંસદ રાજવીને વધાવવા રવિવારે ભવ્ય સરઘસ નીકળશે.

વાંકાનેર : રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલાની નિમણુક થતાં તેમના સન્માન તથા સ્વાગત માટેના આયોજન માટે આજે દિવસભર ગરાસિયા

Read More
ગુજરાતરાજકીયવાંકાનેર

વાંકાનેર: કેસરીદેવસિંહજી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર જાહેર…

વાંકાનેર: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે વાંકાનેરના મહારાણા કેસરિદેવસિંહજી ઝાલાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વાંકાનેરના કેસરિદેવસિંહજી ઝાલા રાજ્યસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર

Read More
વાંકાનેર

વાંકાનેર: ખીજડીયા-રાજ ખાતે ભદ્રોત્સવના પ્રસંગ ધામધૂમથી ઉજવળી.

મનીષભાઈ વજુરામજી દેવમુરારીને વાંકાનેર રાજવી મહારાણા કેશરીદેવસિંહજીના હસ્તે ચાદરવિધી કરી મહંતપદે સ્થાપિત કર્યા. વાંકાનેર તાલુકાના ખીજડીયા-રાજ મુકામે આવેલા શ્રીનૃસિંહ પીઠ

Read More