રાજકોટમાં 112મું અંગદાન: સેવાભાવી પ્રૌઢએ મરણોપરાંત અંગોનું દાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું.

રાજકોટ: તા. 21 ફેબ્રુઆરી 2024 નાં રોજ ગુલાબભાઈ છગનલાલ પોપટ સ્કૂટર પર થી પડી ગયાં હતા. ત્યાર બાદ સારવાર માટે રાજકોટમાં આવેલ વોકાર્ટ હોસ્પિટલમાં

Read more

રાજકોટ: ‘મધર-ડે’ પર એક માઁએ દેહ છોડ્યા બાદ પણ 5 લોકોને જીવન આપતી ગઈ…

આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસે રાજકોટ શહેરમાં રહેતા એક પરિવારે બ્રેઇનડેડ માતાનાં અંગોનું દાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું હોવાની ઘટના

Read more

રાજકોટ: CA નૈતિકે દુનિયાને અલવિદા કહીને પાંચ લોકોને આપ્યું નવજીવન.

રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર તમામ અંગોનું દાન રાજકોટ : ગઈકાલે જામનગર રોડ ઉપર બાઈક પર પસાર થઈ રહેલા 28 વર્ષીય નૈતિક

Read more

મુસ્લિમ પરિવારનું ઉમદા કાર્ય: બ્રેઇન ડેડ યુવાનના અંગોથી ચાર અન્યોને નવજીવન

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે રહેતાં અને રીકશા ચલાવતો સદ્દામ પઠાણ તારીખ 4 માર્ચના રોજ વાલિયા રોડ પરથી પસાર થઇ રહ્યો

Read more

રાજકોટ:ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા દર્શન યુનિવર્સિટીમાં અંગદાન અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજકોટની દર્શન યુનિવર્સિટીમાં અંગદાન અંગે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ.  ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને અંગદાનની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.  અંગદાન

Read more