વાંકાનેર: પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સદગત ડૉ. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: વાંકાનેરના સદગત મહારાણા રાજસાહેબ અને પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more