મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકારી મોટી વાત, કઈ વાત? જાણવા વાંચો.

મોરબી ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે

Read more

હવે એન.કે.મૂછાર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર…

મોરબી : ઝુલતા પુલ દુર્ઘટનામાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સરકારે જવાબદાર ગણીને સસ્પેન્ડ કરી દીધા છે. અને મોરબી

Read more

બ્રેકિંગ ન્યુઝ: મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ…

મોરબી: ગઈકાલે ઓરેવાની ઓફિસ અને કોન્ટ્રાક્ટરની ઓફિસે પોલીસે દરોડા પાડ્યા બાદ આજે મહત્વના બ્રેકિંગ ન્યુઝ મળી રહ્યા છે કે રાજ્યના

Read more

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે સંદીપસિંહ ઝાલાને પાછા મુકાયા.

મોરબી : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલીનો જૂનો ઓર્ડર રદ કરી ફરી તેઓને મોરબી નગરપાલિકામાં જ મુકવામાં આવ્યા

Read more

વાંકાનેર: જીતુ સોમણીને નગરપાલિકાની નોટિસ, મેદાન જોઈતું હોય તો ટોકન ભાડું ભરો.

વાંકાનેર : વાંકાનેરમાં અગાઉ ગણેશ ઉત્સવ બાદ હવે નવરાત્રી મહોત્સવ માટે જીતુ સોમણીએ નગરપાલિકા સમક્ષ મેદાન માટે મંજુરી માંગતા નગરપાલિકા

Read more

વાંકાનેર: નગરપાલીકાનું ગ્રાઉન્ડ ગણેશ ઉત્સવ સમિતીને આપવાની સાધુ-સંતો અને મહંતોની અપીલ

જીતુભાઈ સોમાણી ઉપવાસ આંદોલનના સમર્થનમાં વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વહીવટી તંત્રને આજે આવેદનપત્ર પાઠવ્યુ હતું. વાંકાનેર ગણપતિ ઉત્સવ ગ્રાઉન્ડ વિવાદ મામલે

Read more

વાંકાનેર: લોકમેળાના ગ્રાઉન્ડની જાહેર હરરાજી થતા નગરપાલિકાને થયો 9 લાખનો ફાયદો.

પાલિકાના સત્તાધીશોએ માત્ર 2.55 લાખમાં ગ્રાઉન્ડ આપવા કરેલો ઠરાવ રદ વાંકાનેર : વાંકાનેરમાં નાગા બાવાની જગ્યામાં યોજાતા પરંપરાગત લોકમેળાએ આ

Read more

વાંકાનેર: મેળાની જગ્યાની ફાળવણીની થયેલ કાર્યવાહી રદ કરીને નવેસરથી કાર્યવાહી કરવાનો આદેશ.

વાંકાનેર નગરપાલિકા દ્વારા દર વર્ષે સાતમ આઠમ પર નાગાબાવાના મંદિર પાસે મેળાનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળમાં આ મેળાનું

Read more

મધ્યપ્રદેશમાં ‘આપ’ની એન્ટ્રી: સિંગરૌલી નગરપાલિકામાં જીત, મોરબીમાં ઉજવણી.

મોરબી: મધ્યપ્રદેશના સિંગરૌલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય મળતા આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી

Read more

મોરબી નગરપાલિકાના કચરા સ્ટેન્ડો બંધ કરવા આમ આદમી પાર્ટીની માંગ

મોરબી નગરપાલિકા સહિત જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રદૂષણ વિભાગને પણ જાણ કરાય જો કચરા સ્ટેન્ડો બંધ નહીં કરાય તો સી.આર.પી.સી.૧૩૩

Read more