હવે તરણેતરનો મેળો પણ નહીં થાય..!! ગ્રામ પંચાયતે કર્યો સર્ક્યુલર ઠરાવ કરીને કલેકટરને કરી જાણ…

સમગ્ર ગુજરાતમાં તરણેતરનો મેળો ખૂબ મહત્વ ધરાવે છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો મેળામાં ઊંમટી પડતા હોય છે સમગ્ર ગુજરાત

Read more

રાજકોટનો લોકમેળો વરસાદને કારણે રદ, સ્ટોલધારકોને 100% રકમ પરત અપાશે.

રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા શહેર-1 પ્રાંત અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 24

Read more

જન્માષ્ટમીની મજા બગડશે: રાજકોટના લોકમેળાનો રંગ રાઈડ્સ વગર ફિકકો પડશે.

આકરી SOPના પગલે ખાનગી મેળાના આયોજન પણ આયોજકોએ પડતા મૂકયા ► નિયમોમાં બાંધછોડ કરી રાઈડ્સ સંચાલકોને સમજાવવામાં તંત્ર નિષ્ફળ ►

Read more

રાજકોટ લોકમેળામાં તમામ સ્ટોલમાં સીસીટીવી-ફાયરના સાધનો ફરજીયાત: લોકમેળાનું મોનીટરીંગ સીસીટીવી કેમેરાથી થશે.

રાજકોટ લોકમેળા સમિતિ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ઓગષ્ટ માસમાં જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલ ભાતીગળ લોકમેળાની

Read more

રાજકોટ: જન્માષ્ટમીના લોકમેળાના આકર્ષક શીર્ષક માટે સ્પર્ધા…

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી પ્રસંગે આગામી તા.5 થી 9 સપ્ટેમ્બર સુધી આયોજિત કરાયેલા લોકમેળાની અત્યારથી જ તૈયારીઓ આરંભી

Read more

રાજકોટનો લોકમેળો એક દિવસ લંબાયો: હવે સોમવારે છેલ્લો દિવસ…

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટમાં ચાલી રહેલો લોકમેળો એક દિવસ લંબાવવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું

Read more

રાજકોટના લોકમેળામાં દુર્ઘટના: બ્રેકડાન્સ રાઇડમાંથી યુવક નીચે પટકાયો, માથામાં ગંભીર ઇજા…

રાજકોટ: રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં ગત રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના

Read more

રંગીલા રાજકોટમાં આજથી લોકમેળો શરૂ: મેદાનમાં પાણીના ખાબોચિયા અને ગારા-કીચડનું સામ્રાજ્ય

રંગીલા રાજકોટની ઓળખસમા લોકમેળાનો આજે એટલે તા.17ને બુધવારે મુખ્યમંત્રી લોકમેળાને ખુલ્લો મૂકશે. આજે મુખ્યમંત્રી લોકમેળાને તો ખુલ્લો મૂકશે પરંતુ મેળાના

Read more

વાંકાનેર: લોકમેળાના ગ્રાઉન્ડની જાહેર હરરાજી થતા નગરપાલિકાને થયો 9 લાખનો ફાયદો.

પાલિકાના સત્તાધીશોએ માત્ર 2.55 લાખમાં ગ્રાઉન્ડ આપવા કરેલો ઠરાવ રદ વાંકાનેર : વાંકાનેરમાં નાગા બાવાની જગ્યામાં યોજાતા પરંપરાગત લોકમેળાએ આ

Read more

રાજકોટમાં કોરોના કાળના અઢી વર્ષ બાદ સૌરાષ્ટ્રભરમાં પ્રસિધ્ધ લોકમેળો 17 થી 21 ઓગષ્ટે યોજાશે.

રાજકોટ: કોરોના મહામારી નામશેષ થતા જ રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા અઢી વર્ષનાં લાંબા સમયગાળા બાદ આગામી ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો

Read more