પરસોત્તમ રૂપાલાના સ્વાગત માટે જીતુભાઇ સોમાણી 51 કારના કાફલો લઈને ત્રિમંદિર ખાતે પહોંચ્યા.

આજ રોજ કુવાડવા ત્રિમંદિર ખાતે રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા હતા ત્યાંરે તેમનું સ્વાગત કરવા માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ

Read more

વાંકાનેર: ટાઉનહોલ ખાતે પીએમ આવાસ યોજના હેઠળ 331 આવાસોનું લોકાપર્ણ…

વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું

Read more

વાંકાનેર: જાલીડા ખાતે ફેબ્રુઆરીમાં ભવ્ય રામમંદિરનું ખાતમુહૂર્તના આયોજન માટેની આજે મિટિંગ…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા મુકામે આગામી ફેબ્રુઆરી માસમાં ભવ્ય, દિવ્ય રામમંદિર નિર્માણનું ખાત મુહૂર્ત થનાર હોય આજે રવિવારે ધારાસભ્ય

Read more

સ્વ.જ્યોત્સનાબેન સોમાણીની સમશાનયાત્રા સવારે 10કલાકે નીકળશે…

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયેલ છે. વાંકાનેર ભારતીય

Read more

વાંકાનેર: લિંબાળાથી ખાંભાળા સુધી પાણીની પાઇપલાઇનના કામનું ધારાસભ્ય સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત…

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટરમાં પાણીની પાઇપલાઇનું રૂ. 16 લાખનું કામ મંજુર થયું છે. જેમનું ધારાસભ્ય

Read more

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને ભરવાડ સમાજે પેંડા ભારોભાર જોખીયા.!!

ભરવાડ સમાજના યુવાનોએ જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બને તો પેંડા ભારોભાર જોખવાની રાખેલ માનતા ઉતારી હતી. વાંકાનેર શહેર ખાતે માર્કેટ ચોક

Read more

વાંકાનેર:વિઠલપર ગામે મોદી સુશાસનના નવ વર્ષ નિમિતે ધારાસભ્ય જીતુભાઈએ કર્યો જનસંપર્ક…

વાંકાનેર: ગત રાત્રે વાંકાનેર તાલુકાનાં વિઠલપર ગામ ખાતે મોદી સાહેબ ના સુશાસન ના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ જનસંપર્ક

Read more

વાંકાનેર: ભેરડા ગામે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયુ.

વાંકાનેર તાલુકાનાં ભેરડા ગામ ખાતે ગઇકાલે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,

Read more

વાંકાનેર:ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વિધાનસભાની કાર્યશાળા યોજાઈ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત વાંકાનેર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમજ

Read more

વાંકાનર: પીએમ મોદીનો “પરીક્ષા પે ચર્ચા” સંવાદ કાર્યક્રમ અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં વિધાર્થીઓએ નિહાળ્યો

વાંકાનેર: આજ રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે “પરીક્ષા પે ચર્ચા” સંવાદ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર મ્યુનિસિપલ

Read more