‘ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ખામીયુક્ત..’ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત નીપજયાં હતા. જેની સુનાવણીમાં હાઇકોર્ટે ફગાવેલી અરજી અંગે સુપ્રીમકોર્ટે ફરીથી અરજી કરવા

Read more

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 21 અનાથ બાળકો મામલે હાઇકોર્ટનોમહત્વનો મોટો નિર્ણય

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં ઘટનામાં કુલ 21 બાળકો અનાથ થયા છે. દુર્ઘટનામા અનાથ થયેલા

Read more

મોરબી: જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો: HCએ જામીન અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ

Read more

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોની સરકારી વકીલને હટાવવા માગ…

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોની માગ જયસુખ પટેલની જામીન અરજીમાં આરોપી પક્ષની તરફેણ કરવા બદલ પીડિતોએ સરકારી વકીલને હટાવવા

Read more

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જામીનનો રસ્તો સાફ, સરકારે કરી તરફેણ…!!!

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ

Read more

135 લોકોના જીવ લેનાર મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ…

મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી

Read more

મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી: સુરેન્દ્રનગરમાં ટ્રેનનું એન્જીન આગળ દોડ્યું અને ડબ્બા પાછળ છૂટા રહી ગયા..!!

સુરેન્દ્રનગર: રેલવેમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ટ્રેનનું એન્જીન આગળ દોડી ગઈ અને તેના ડબ્બા પાછળ રહી ગયા હતા.

Read more

મોરબી ઝૂલતો પુલ દુર્ધટનાના પીડિત પરિવારો સુપ્રિમ કોર્ટના શરણે…

ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ધટનાના અગાઉ આ કેસના 10 આરોપીઓ પૈકી 03 સિક્યુરિટી ગાર્ડ અને 02 ક્લાર્કને જામીન આપી ચુકી

Read more

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ: ગુજરાત સરકારની હાઇકોર્ટમાં રજુઆત, આ PIL પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે..

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જેમાં જયસુખ પટેલની કંપનીએ મૃતકોને પાંચ લાખ અને ઘાયલોને

Read more

20 દિવસથી જેલમાં રહેલા જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, 4 માર્ચે સુનાવણી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી જેલમાં

Read more