skip to content

LRDની ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં શારીરિક પરીક્ષા યોજાયા બાદ માર્ચમાં લેખિત પરીક્ષા યોજાશે

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં હથિયારી/બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10459 જગ્યા સીધી ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી

Read more

ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે લીધો મોટો નિર્ણય ? જાણવા વાંચો

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. ગુજરાત સરકારના

Read more

NTSE શિષ્યવૃત્તિની પરીક્ષાના ફોર્મ 25 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે…

ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો/કોલેજોનો રાફડો ફાટયો છે અને શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે આવી ચર્ચાઓ આપણે ગામના ઓટલા ઉપર

Read more

વાંકાનેર: વાંકીયા દૂધ મંડળીના ટેસ્ટરના પુત્ર એઝાઝ શેરસિયાએ સી.એ.ની પરીક્ષા પાસ કરી.

એઝાઝ શેરસિયા એવા પરિવારમાંથી આવે છે કે તેમના પરિવાર પાસે માત્ર બે વીઘા જમીન છે, મમ્મી પપ્પા ખેત મજુરી કામ

Read more

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સના ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજકેટની પરીક્ષામાં વાંકાનેરમાં ટોપ-૩માં પાંચ વિદ્યાર્થીઓ…. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ

Read more

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 12 ઓગસ્ટથી G-SETની પરીક્ષાનો નિ:શુલ્ક તાલીમ વર્ગ શરૂ થશે.

રાજકોટ : રાજયની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અઘ્યાપક થવા માટે G-SETની પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. આ પરીક્ષામાં બેસવા ઇચ્છતા ઉમેદવારો

Read more

ચોટીલા: ધોરણ 10ની પરીક્ષામાં 4 રીપીટર વિધાર્થી માટે 3 કેન્દ્ર અને 40થી વધુનો સ્ટાફ રોકાયો.

ચોટીલામાં અંગ્રેજી માધ્યમનાં ધોરણ 10 ના રીપીટર 4 વિધ્યાર્થીઓ ની બેઠક વ્યવસ્થા માટે ત્રણ કેન્દ્ર અને 40 થી વધુ કર્મચારી

Read more

કેન્દ્રની રાહ પર રૂપાણી સરકાર, ધોરણ 12ની પરીક્ષા રદ

કેન્દ્રએ નિર્ણય લેતા રૂપાણી સરકારે નિર્ણય બદલ્યો PM મોદીની અપીલ બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવી કે ના લેવી

Read more

NMMSની પરીક્ષામાં વાલાસણના વિદ્યાર્થી નિશાંત કડીવારે મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું

NMMSની પરીક્ષામાં વાલાસણ અને પીપળીયા રાજ ગામના ચાર વિદ્યાર્થીઓએ જિલ્લામાં ટોપ-10માં સ્થાન મેળવ્યું. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતમાં ધોરણ

Read more

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય: અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર તરફથી માસિક રૂપિયા 4000ની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારની કોર કમિટિની

Read more