વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી…

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ ઘટક એક અને બે દ્વારા મિલેટ વાનગી

Read more

ટંકારા તાલુકાના લજાઈ ગામે “મિલેટ સ્પર્ધા યોજાઇ”

ટંકારા: સરકારશ્રી દ્વારા ચાલું વર્ષેને મિલેટ બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવી છે. હાલના તબક્કે માણસને બાજરી પચવામાં સરળ અને

Read more

વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધામાં વાંકાનેરની વિદ્યાર્થીનીએ મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

વાંકાનેર: રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં વાંકાનેરની વિદ્યાર્થીનીએ મોરબી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. એલ કે સંઘવી કન્યા

Read more

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ઓમ.વી.વી. આઇ.એમ.કોલેજ ખાતે ચિત્ર સ્પર્ઘા યોજાઇ.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ

Read more

ચોટીલામાં રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જૂના રેકોર્ડ તૂટ્યા, વિજેતાઓને 2.34 લાખના પુરસ્કારો

આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

કાછીયાગાળા પ્રાથમીક શાળામાં વ્યસન મુકતી જાગૃતી માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દલડી ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર હરીફાઇ યોજાઇ.આજ રોજ

Read more

મોરબી: યુનીક સ્કૂલમાં વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ

Read more

ડિસેમ્બરમાં રાજયકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા ચોટીલામાં યોજાશે.

ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ડિસેમ્બર -2022માં ચોટીલા મુકામે ગુજરાત રાજ્યનાં

Read more

વાંકાનેર: ગાયત્રી મંદિર દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ

વાંકાનેરમાં ગાયત્રી મંદિર દ્વારા રંગોળી સ્પર્ધા ટોટલ 2 વિભાગમા યોજાયેલ હતી. જેમાં 5થી 15 વર્ષની ઉમર અને 15 ઉપરના તેમ

Read more

ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે લીધો મોટો નિર્ણય ? જાણવા વાંચો

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. ગુજરાત સરકારના

Read more