કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય 15 જુલાઇથી સરકારી કેન્દ્રો પર બુસ્ટર ડોઝ મફ્ત અપાશે.

મોદી સરકારે હવે કોરોના રસીના બૂસ્ટર ડોઝને લઇને મોટો નિર્ણય લીધો છે. હવે તમામ લોકો માટે મફતમાં બુસ્ટર ડોઝ આપવાની

Read more

વાંકાનેર: ખીજડિયા ગામે લગ્નપ્રસંગે ભીડ એકત્રિત થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુન્હો નોંધાયો

વાંકાનેર : કોરોના મહામારીને કારણે લગ્ન પ્રસંગે પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત હોવા છતાં વાંકાનેરના ખીજડિયા રાજ ગામે નોંધણી વગર જ

Read more

વાંકાનેર તાલુકામાં સોમવારે 7288 વિધાર્થીઓને વેકસીન અપાશે.

કોરોનાની બીજી લહેરમાં ભારે જાનહાનિ થઈ અને હવે ત્રીજી લહેર દસ્તક દઈ ચુકી છે એવું લાગે છે, દિવસે-દિવસે કેસ વધતા

Read more

ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે લીધો મોટો નિર્ણય ? જાણવા વાંચો

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. ગુજરાત સરકારના

Read more

કોવિડ ડેથ સર્ટી. વિના પણ કોરોના મૃતકના કુટુંબને રૂા.50હજારની સહાય મળશે.

આખરે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની યોજના પર મંજુરી આપી. કોઈ રાજય સહાય ચુકવવા ઈન્કાર કરી શકશે નહી: કોવિડ સમયે ચુકવાયેલી

Read more

લો બોલો…સરકાર લગ્ન અને મરણ પ્રસંગને સામાજિક પ્રસંગ નથી માનતી

રાજ્ય સરકાર દ્વારા તા. 31 જુલાઈથી રાજયમાં કોરોનાની ગાઈડ લાઇનમાં છૂટછાટ અપાઈ છે. તેમાં સામાજિક,રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખુલ્લા

Read more

પિતાનું કોવિડથી અવસાન થતા પુત્રએ ચાલીસમા પર ફ્રીમાં રોપાનું વિતરણ કર્યું

પીપળીયારાજ ના યુવાને પરંપરાથી આગળ નીકળીને સમાજને એક અલગ મેસેજ આપ્યો, આશરે ૧૦૦૦ જેટલા રોપાનું વિતરણ કર્યું વાંકાનેર આજથી લગભગ

Read more

વાંકાનેર: સિવિલ હોસ્પિટલને સરકારે covid-19માં એક પણ ફદયાની ગ્રાન્ટ આપી નથી: RTIમાં ખુલાસો

વાંકાનેર: સિવિલ હોસ્પિટલને સરકારે covid-19માં એક પણ ફાદયુ ગ્રાન્ટ આપી ન હોવાનો RTIમાં ખુલાસો થયો છે. વાંકાનેર તાલુકાના ગારીયા ગામ

Read more

ટંકારા: નેસડા અને લજાઈ પી.એચ.સી.માં ૧૮+ ને વેક્સિન આપવાનુ શરૂ, યુવાનો ભારે ઉત્સાહ

By જયેશ ભટાસણા (ટંકારા)ટંકારા તાલુકામાં નેસડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮ પ્લસ માટે વેક્સિન આપવાનુ શરૂ થતા

Read more

1 જુલાઇએ ધો.12ની વાર્ષિક પરીક્ષા : ત્રણ કલાકનું પેપર રહેશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય : મુળ પરીક્ષામાં કોરોનાના કારણે ગેરહાજર રહેનાર માટે રપ દિવસ પછી ફરી પરીક્ષા

Read more