હવે તરણેતરનો મેળો પણ નહીં થાય..!! ગ્રામ પંચાયતે કર્યો સર્ક્યુલર ઠરાવ કરીને કલેકટરને કરી જાણ…

સમગ્ર ગુજરાતમાં તરણેતરનો મેળો ખૂબ મહત્વ ધરાવે છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો મેળામાં ઊંમટી પડતા હોય છે સમગ્ર ગુજરાત

Read more

રાજકોટનો લોકમેળો વરસાદને કારણે રદ, સ્ટોલધારકોને 100% રકમ પરત અપાશે.

રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા શહેર-1 પ્રાંત અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 24

Read more

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની આજની પરીક્ષાઓ વરસાદના કારણે રદ

રાજકોટ: સમગ્ર રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદના કારણે

Read more

એક મહિના સુધી દર શનિ-રવિ અમદાવાદ-સોમનાથ, જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેન રદ…

રાજકોટ : રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે એકશનમાં ડબલ ટ્રેક અને ઇલેકટ્રીક બ્યુટીફીકેશન કામગીરીના પગલે બ્લોકના કારણે રાજકોટમાંથી પસાર થતી ઘણી ટ્રેનો રદ

Read more

રાજકોટ-સુરેન્દ્રનગર સેકશનમાં બ્લોકથી બે ટ્રેનો રદ્દ: ડુરન્ટો સહિતની 8 ટ્રેનો આંશીક રીતે રદ્દ

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 13મી જૂન સુધી રેલ વ્યવહારને અસર રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને

Read more

કોઠારીયામાં સતત બીજા વર્ષે પણ ભગવાન કૃષ્ણની રથયાત્રા મોકૂફ

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે .પરંતુ આ કોરોના મહામારીને લીધે કોઠારિયા ગામના નાગરીકોના

Read more

વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મંદિરે ભરાતો મેળો રદ

કોરોના કાળમાં સાવચેતીને ધ્યાને લઈને સતત બીજા વર્ષે લોકમેળો રદ થયો. વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે

Read more

મેળા રસિકો માટે માઠા સમાચાર: સૌરાષ્ટ્રના ક્યાં કયા મેળા ત્યાં રદ જાણવા વાંચો.

રાજકોટના રેસકોર્સમાં વર્ષોથી લોકમેળો ભરાય છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ નિર્ણય લીધો છે. જીલ્લામાં ઘેલા સોમનાથ-ઇશ્વરીયા-ઓસમ

Read more

કેન્દ્રની રાહ પર રૂપાણી સરકાર, ધોરણ 12ની પરીક્ષા રદ

કેન્દ્રએ નિર્ણય લેતા રૂપાણી સરકારે નિર્ણય બદલ્યો PM મોદીની અપીલ બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવી કે ના લેવી

Read more

સૌરાષ્ટ્રની પ્રથમ લેન્ડગ્રેબીંગ એકટ હેઠળની ફરીયાદ હાઇકોર્ટે રદ કરી

સૌરાષ્ટ્રમાં પ્રથમ નોંધાયેલી એન્ટી લેન્ડગ્રેબીંગ એકટ હેઠળની ફરીયાદ હાઇકોર્ટે રદ કરી છે. અગાઉ રાજકોટના વાવડીની ખેડવાણ જમીન મામલે કલેકટરે ગુન્હો

Read more