ટંકારા ગ્રામ પંચાયત બનશે ટંકારા નગરપાલિકા…

ટંકારા : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે બે ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની

Read more

ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવાની માંગ

મુસ્લિમ સમાજનાં ધાર્મિક ગુરૂ મુફતી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી મુક્ત કરવાની માંગણી.. ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગાંધીનગર ખાતે

Read more

મુખ્યમંત્રીએ ટંકારાને નગરપાલિકા આપવાનો ઈશારો કર્યો…

ટંકારામાં આજે મુખ્યમંત્રીએ સભાને સબોધન કરતા ગુજરાતમાં પધારેલા રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત યુગ પુરુષ

Read more

ટંકારા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મોરબીના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ–સ્મરણોત્સવ કાર્યક્રમમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીની સ્મૃતિમાં

Read more

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જામીનનો રસ્તો સાફ, સરકારે કરી તરફેણ…!!!

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ

Read more

શક્તિસિંહ ગોહિલનો પૂરની સ્થિતિને લઈ આક્ષેપ

મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા

Read more

CM મોટો નિર્ણય: એક ઝાટકે ખેડૂતોની વર્ષો જૂની જમીનહક્કની કાયકાદીય આંટીઘુંટી કરી દૂર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના

Read more

લલિતભાઈ વસોયાએ CMને કહ્યું : જપ્ત થયેલા દારૂનો નાશ નહીં અન્ય રાજ્યમાં વેચાણ કરો.

તાજેતરમાં રાજકોટ પોલીસે વર્ષ 2022-23 દરમિયાન 4.94 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આ વિદેશી દારૂના જથ્થા

Read more

ગુજરાતમાં મંત્રીઓને સોંપાઈ જુદા જુદા જિલ્લાની જવાબદારી

જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સાથે મળીને સુશાસન લાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પહેલ કરી – ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને

Read more

CMના મુખ્ય સલાહકાર બનેલા ડૉ.હસમુખ અઢિયાની જન્મભૂમિ વાંકાનેર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ

Read more