ગુજરાતના સૌથી મોટા 2 કેસમાં નરેશ પટેલે આરોપીઓનો લીધો પક્ષ!

પાટીદાર હોય એટલે આરોપી નહીં? મોરબીના નકલી ટોલ નાકાના કેસમાં નરેશ પટેલે સવાલને ટાળીને પાટીદાર સમાજના આગેવાન જેરામ પટેલનો પક્ષ

Read more

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જામીનનો રસ્તો સાફ, સરકારે કરી તરફેણ…!!!

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ

Read more

ચૂંટણીની અસર: પાટીદાર આંદોલનના 10 કેસ પાછા ખેંચ્યા

ગુજરાતમાં 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે આંદોલનકારીઓ સામે થયેલા કેસમાંથી 10 કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. આજે રાજયની વિવિધ

Read more

સમાજ કહેશે તો રાજકારણમાં આવ્યા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહીં -નરેશ પટેલ

ભરતસિંહ અને જગદીશ ઠાકોરે જે શબ્દોથી નવાજ્યા તે માટે આભાર. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસના ટોચના આગેવાન ભરતસિંહ

Read more

જાણો કોણ છે, ગુજરાતના નવા ‘નાથ’

અત્યંત મૃદુભાષી ભૂપેન્દ્ર પટેલ 2017માં પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને 1લી ટર્મમાં જ CM બન્યા. ગુજરાતના નવા મુખ્યમંત્રી

Read more