skip to content

વાંકાનેર: અરણીટીંબાના મોમીન સમાજના અગ્રણી નુરમામદભાઈ બાદીનું અવસાન, કાલે જીયારત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના અને મોમીન સમાજના ભાજપના અગ્રણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને અરણીટીંબા દૂધ મંડળીના પ્રમુખ

Read more

સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર: ઇફકોમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે જયેશ રાદડીયાની જીત

ગુજરાતમાંથી ઈક્કોના ડાયરેકટર તરીકે જયેશ રાદડિયાની જીત થઇ છે. જેમાં ગુજરાતમાંથી 180 લોકોએ મતદાન કર્યું હતુ. મતદાનમાં 2 સભ્ય ગેરહાજર

Read more

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કોળી સમાજ પર ટીપ્પણી કરતા ફરી ભડકો: ભાજપ વિરૂધ્ધ મતદાનનું એલાન

રાજકોટ ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરાયેલી ટીપ્પણીનો વિવાદ મતદાનના દિવસો પૂર્વે પણ શાંત ન થયો ત્યારે નાણામંત્રી કનુભાઇ

Read more

ઈફ્કો ચૂંટણી બની વર્ચસ્વની લડાઈ : અમિત શાહના માનીતા સામે જયેશ રાદડિયાનો સીધો જંગ

આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. ભાજપે જેને

Read more

વાંકાનેરમાં નરેન્દ્ર મોદીનું બેનર રાતો રાત ઉતરી ગયું…

વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા રેલવે બ્રિજ પાસે એક વોર્ડિંગ પર નરેન્દ્ર મોદીનું પ્રચાર કરતો બેનર લગાવવામાં આવ્યું હતું જેની

Read more

ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં: વાંકાનેરમાં ધર્મરથનું સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ ઉભો થયેલો વિવાદ હજુ

Read more

વાંકાનેર: પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સરધારકા ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા…

વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલા વિરોધ કામમાં પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા

Read more

વાંકાનેરમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન…

વાંકાનેર રાજકોટ લોકસભા સીટના ભાજપનો ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના વાંકાનેર ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન

Read more

સંકલન સમિતિની બેઠક બાદ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મોટું એલાન,

અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની

Read more

ચોટીલા: તળપદા કોળી સમાજને લોકસભાની ટિકિટ ન મળતા વિરોધમાં હાઈવે પર બેનરો લગાવાયા

ચોટીલા: લોકસભાની સુરેન્દ્રનગર બેઠક ઉપર કોળી સમાજને ટિકિટ ન મળવાના વિરોધમાં પ્રખ્યાત યાત્રાધામ ચોટીલા હાઈવે પર બેનરો લગાવવામાં આવ્યા છે.

Read more