જીવનને સાર્થક કેવી રીતે બનાવવું: આડોસ-પડોસ અને ગામમાં યાદગાર જીવન જીવી જાણો…

જીવન ખરેખર અમૂલ્ય છે. પશુ-પંખી પણ પોતાનું જીવન જીવી જાય છે, પરંતુ મનુષ્ય તરીકે આપણે એવી રીતે જીવવું જોઈએ કે

Read more

બાળકોને મોબાઈલનું વળગણ, ભવિષ્ય માટે ગંભીર ખતરો…

✅આજે બાળકના હાથમાં પેન્સિલ કરતાં પહેલો મોબાઈલ આવે છે…✅એના રમકડા હવે કાર કે કાકડી નહીં, પણ સ્ક્રીન છે…અને દુઃખદ વાત

Read more

ચક્ષુદાન મહાદાન: ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો.

આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા

Read more

આજે જલારામ જયંતિ પર જાણીએ બાપાના સદાવ્રત વિશે…

ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં આજે જલારામ જયંતિ ઉજવવામાં આવશે. હિંદુ કૅલેન્ડરમાં કારતક સુદ સાતમે જલારામ બાપ્પાની જયંતિ ઉજવાય છે, આ

Read more

સુખી જીવનની ફોર્મ્યુલા: આજુ બાજુ નજર કરવી નહિ -જૈન સંત જિનપ્રેમ વિજયજી

સુરત: શ્રી ઉમરા જૈન સંઘ – સુરત ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબે યુવા જીવન પરિવર્તન શિબિરમાં

Read more

ઈદ મુબારક: આકરા તપ,શબ્ર અને ઈબાદત પછી મળેલું ખુશીનું પર્વ એટલે ‘ઈદ’

મુસ્લિમ બિરાદરોએ રમજાનના એક મહિનાના રોજા રાખીને, નમાજ પડીને, કુરાન શરીફનું પઠન કરીને, ભારે ગરમીના દિવસોમાં આકરા તપ,શબ્ર અને ઈબાદત

Read more

દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા વાંકાનેર ખાતે 2 દિવસના ઇજતેમાનું સુંદર આયોજન

તારીખ ૨૭-૨૮ જાન્યુઆરી, શનિ અને રવિવારના રોજ નેશનલ હાઇવે, લાલપર ખાતે 2 દિવસનો ઇજતેમા (સેમિનાર) સમગ્ર ભારતમાં શાંતિ અને ભાઈચારા

Read more

નૂતન વર્ષાભિનંદન: આજે આનંદ-ઉલ્લાસ સાથે ઉજવાશે નૂતન વર્ષનું મંગલ પર્વ

આવતીકાલ તા.૧૪ને મંગળવારથી વિક્રમ સંવત ૨૦૮૦નો મંગલ પ્રારંભ થશે, વીતેલા વર્ષ દરમ્યાના આનંદ-ઉલ્લાસ અને મંગલમય દિવસો જે પ્રકારે પસાર થયા

Read more

આજે ઉમંગ-ઉત્સાહથી દિવાળી પર્વ ઉજવાશે

કાલે ધોકાનો ધોખો છોડીને લોકો આનંદોત્સવ ઉજવશે ગ્રીટીંગ્ઝ કાર્ડ, રૃબરૂ સાલમુબારક બાદ ફટાકડા ફોડવાનું પ્રમાણ ક્રમશઃ ઘટાડો જ્યારે દિવાળી પૂજન,

Read more