સામાજિક

ધાર્મિકસામાજિક

ઈદ-ઉલ-અઝહા : કુરબાનીનો સંદેશ, માનવતાનો માર્ગ અને પ્રેમની ઉજવણી

ત્યાગ, સમર્પણ અને માનવતાની ભાવના સાથે ઉજવાતો પવિત્ર તહેવાર – ઈદ-ઉલ-અઝહા ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક ઈદ-ઉલ-અઝહા

Read More
સામાજિક

ડો. નફીસાબેન શેરસીયાની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી તરીકે નિમણૂક કરાઈ

રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના સણોસરા ગામના ડો. નફીસાબેન શેરસીયા પોતે એક ડોક્ટર છે અને તેઓ સણોસરા ગામે પોતાનું ક્લિનિક ચલાવે

Read More
વિશેષ લેખસામાજિક

જીવનને સાર્થક કેવી રીતે બનાવવું: આડોસ-પડોસ અને ગામમાં યાદગાર જીવન જીવી જાણો…

જીવન ખરેખર અમૂલ્ય છે. પશુ-પંખી પણ પોતાનું જીવન જીવી જાય છે, પરંતુ મનુષ્ય તરીકે આપણે એવી રીતે જીવવું જોઈએ કે

Read More
વિશેષ લેખસામાજિક

બાળકોને મોબાઈલનું વળગણ, ભવિષ્ય માટે ગંભીર ખતરો…

✅આજે બાળકના હાથમાં પેન્સિલ કરતાં પહેલો મોબાઈલ આવે છે…✅એના રમકડા હવે કાર કે કાકડી નહીં, પણ સ્ક્રીન છે…અને દુઃખદ વાત

Read More
વિશેષ લેખસામાજિક

ચક્ષુદાન મહાદાન: ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો.

આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા

Read More
સામાજિક

આજે જલારામ જયંતિ પર જાણીએ બાપાના સદાવ્રત વિશે…

ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં આજે જલારામ જયંતિ ઉજવવામાં આવશે. હિંદુ કૅલેન્ડરમાં કારતક સુદ સાતમે જલારામ બાપ્પાની જયંતિ ઉજવાય છે, આ

Read More
સામાજિક

સુખી જીવનની ફોર્મ્યુલા: આજુ બાજુ નજર કરવી નહિ -જૈન સંત જિનપ્રેમ વિજયજી

સુરત: શ્રી ઉમરા જૈન સંઘ – સુરત ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબે યુવા જીવન પરિવર્તન શિબિરમાં

Read More
વિશેષ લેખસામાજિક

ઈદ મુબારક: આકરા તપ,શબ્ર અને ઈબાદત પછી મળેલું ખુશીનું પર્વ એટલે ‘ઈદ’

મુસ્લિમ બિરાદરોએ રમજાનના એક મહિનાના રોજા રાખીને, નમાજ પડીને, કુરાન શરીફનું પઠન કરીને, ભારે ગરમીના દિવસોમાં આકરા તપ,શબ્ર અને ઈબાદત

Read More