મોરબી જિલ્લામાં એચ.આઈ.વી. એઈડ્સ રોકથામ અને સમાજમાં જન-જાગ્રુતી માટે ‘રેડ રન ડીસ્ટ્રીક્ટ મેરેથોન’નુ આયોજન કરાયુ

મોરબી જીલ્લામાં એચ.આઈ.વી. એઈડ્સ રોકથામ તેમજ સમાજમાં જન-જાગ્રુતી હેતુસર આજે 5 કી.મી ‘રેડ રન ડીસ્ટ્રીક્ટ મેરેથોન’નુ આયોજન કરવામા આવ્યુ હતું.

Read more

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું કાલે થશે ભુમી પૂજન…

વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખની હોસ્પિટલ અને બંધુ સમાજ દવાખાનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. બંધુસમાજના દવાખાનામાં હવે જગ્યા

Read more

ચોમાસામાં બાળકો માટે શું તકેદારી રાખવી? જાણવા વાંચો.

જેમજ ચોમાસાની રાહ જોયેલી ધરતી તાજગી મેળવે છે, તેમજ બાળકપણાને પણ વરસાદમાં મઝા કરવાનો આનંદ હોય છે. પરંતુ જ્યારે વાત

Read more

આજે 10મી એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ –કુદરત સાથે સંગાથનું સ્મરણ…

☘️ હોમિયોપેથી એ દવા કરતા વધુ – એક શાંતિપૂર્ણ, કુદરતી જીવનશૈલી છે. ☘️ ચાલો, આ દિવસ એક નવા આરોગ્યયાત્રાની શરૂઆત તરીકે મનાવીએ.

Read more

હિટવેવમાં ગરમીના કારણે ‘લુ’ લાગવાથી બચવા માટે શુ કરવું ?

હાલમાં ભારતીય હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આગામી

Read more

શિયાળામાં અંજીર શરીર માટે ખૂબ જ ગુણકારી…

ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ

Read more

નાના બાળકોને HMPVથી વધારે જોખમ: આવા લક્ષણો દેખાય તો તપાસ કરાવો.

ગભરાશો નહીં માત્ર કાળજી રાખો ચીનમાં હાહાકાર મચાવતા કોરોના જેવા HMPV વાયરસના 8 કેસ ભારતમાં નોંધાયા છે. તેમાંથી 6 કેસ

Read more

હાઈડોઝ પેરાસીટામોલ અને ડાયાબિટિસની દવા જેવી કેટલીક દવાઓ પર સરકારે મૂક્યો પ્રતિબંધ.

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વર્ષ 2024માં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અનેક દવાઓ માર્કેટમાંથી

Read more

રાત્રે કોલેસ્ટ્રોલ વધે તો આવા લક્ષણો દેખાય, તેને જો હળવાશથી લેશો તો હેરાન થઈ જશો.

આજના સમયમાં ખાવા-પીવાની ખોટી આદતો અને બેડ લાઈફસ્ટાઈલના કારણે લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઘણી વધી ગઈ છે. કોલેસ્ટ્રોલ એ મીણ

Read more

આવતીકાલે કિડની,પથરી, પ્રોસ્ટેટ, મૂત્રાશય,યુરોલોજીકલ કેન્સરના નિષ્ણાંત ડૉ.કેતન પંડ્યા વાંકાનેરની પાસલિયા હોસ્પિટલમાં મળશે.

હવેથી દર મહિનાના બીજા મંગળવારે ડૉ.કેતન પંડ્યાની ખાસ ઓપીડીનો લાભ પાસલીયા હોસ્પિટલ વાંકાનેરમાં મળશે. વાંકાનેર: તાજેતરમાં જ પાસલીયા હોસ્પિટલ 27

Read more