30 એકરમાં 200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે.

🌼 સદભાવના ધામનું ભૂમિપૂજન કરાયું. 🌼 સમગ્ર દેશના 2100 પથારીવશ વડીલોને આજીવન આશ્રય,સારવાર નિશુલ્ક મળશે. 🌼 દાતાઓ વરસી પડયાં, 4 કલાકમાં 60 કરોડનાં દાનની ઘોષણા થઇ.

Read more

જગદીશ ત્રિવેદીએ પુત્રના નામે આશ્રમશાળા બનાવી, સ્વામિ સચ્ચિદાનંદજીના હસ્તે લોકાર્પણ

હાસ્યકલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક આશ્રમશાળા બનાવી આપી છે. જેમાં કુલ 166 જેટલાં

Read more