Placeholder canvas

દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા વાંકાનેર ખાતે 2 દિવસના ઇજતેમાનું સુંદર આયોજન

સમગ્ર ભારતમાં શાંતિ અને ભાઈચારા માટે કામ કરતી સંસ્થા દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા તારીખ ૨૭-૨૮ જાન્યુઆરી, શનિ અને રવિવારના રોજ નેશનલ હાઇવે, લાલપર ખાતે 2 દિવસના ઇજતેમા (સેમિનાર)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇજતેમામાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મુસ્લિમ બિરાદરો આવશે. જેમને દાવતે ઇસ્લામીના મોટા મોટા આગેવાનો માર્ગદર્શન પૂરું પાડશે.

વાંકાનેર તાલુકાના દાવતે ઇસ્લામીના તમામ જિમ્મેદારો તરફથી વાંકાનેરની તેમજ સૌરાષ્ટ્રની તમામ મુસલમાન જનતાને 2 દિવસના ઇજતેમામાં આવવાની દાવત આપવામાં આવે છે…

આ સમાચારને શેર કરો