30 એકરમાં 200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે.

🌼 સદભાવના ધામનું ભૂમિપૂજન કરાયું. 🌼 સમગ્ર દેશના 2100 પથારીવશ વડીલોને આજીવન આશ્રય,સારવાર નિશુલ્ક મળશે. 🌼 દાતાઓ વરસી પડયાં, 4 કલાકમાં 60 કરોડનાં દાનની ઘોષણા થઇ.

Read more

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શરુ કરાયો ‘સદભાવના શ્વાન આશ્રમ’

પ્રથમ તબક્કે ઘવાયેલા, બીમાર, નિસહાય, લાચાર, પેરેલીસિસવાળા ફ્રેકચરવાળા, અંધ, અપંગ એવા 500 શ્વાનોને આશરો અપાશે વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી એટલે શ્વાન. શ્વાન તમામ

Read more