વાંકાનેર: આગામી શનિવારે પીપળીયા રાજમાં દાવતે ઇસ્લામીનો કિસાન ઇજતીમાં

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આગામી તારીખ 23/11/2024ને શનિવારના રોજ દાવતે ઈસ્લામીનો કિસાન ઇજતેમાંનું આયોજન કરવામાં આવેલ છે. આ

Read more

વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાનું 100 વર્ષની ઉંમરે અવસાન.

વાંકાનેર તાલુકાના મહીકા ગામના પેટ અગ્રણી બાદ તારીખ 21/9/2024 ની રાત્રે સો વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે. ▶️મરહુમ અહમદભાઈ

Read more

મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર મહારાષ્ટ્રના કથાકાર વિરૂદ્ધ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું.

મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા‌ દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી

Read more

ઈદ મુબારક: આકરા તપ,શબ્ર અને ઈબાદત પછી મળેલું ખુશીનું પર્વ એટલે ‘ઈદ’

મુસ્લિમ બિરાદરોએ રમજાનના એક મહિનાના રોજા રાખીને, નમાજ પડીને, કુરાન શરીફનું પઠન કરીને, ભારે ગરમીના દિવસોમાં આકરા તપ,શબ્ર અને ઈબાદત

Read more

ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવાની માંગ

મુસ્લિમ સમાજનાં ધાર્મિક ગુરૂ મુફતી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી મુક્ત કરવાની માંગણી.. ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગાંધીનગર ખાતે

Read more

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે સારા સમાચાર: વાંકાનેરમાં કિસ્વા લાઇબ્રેરીનો શુભારંભ…

વાંકાનેર: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વાંકાનેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર

Read more

વાંકાનેર: કાલે રાત્રે પંચાસીયામાં શાનદાર તકરીરનો પ્રોગ્રામ…

વાંકાનેર તાલુકા ના પંચાસિયા ગામે તારીખ 11/11/2023 શનિવાર રાત્રે બાદ નમાઝ એ ઈસા જશને ગૌષે આઝમ ના મોકા પર એક

Read more

મુસ્લિમ યુવકોને જાહેરમાં મારવાના મામલે 4 પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા

પોલીસે 2022માં નવરાત્રી દરમિયાન ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ ઉંઢેલા ગામમાં મુસ્લિમ સમુદાયના યુવકોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને ડંડા ફટકાર્યા

Read more

કચ્છમાં 70 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં 35 કરોડના ખર્ચે નિર્માણ પામનારી શિફા હોસ્પિટલની મંગળવારે પાયાવિધિ…

કોમી એકતાની મિશાલ બનશે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ કચ્છમાં વસતા સર્વ સમાજના લોકોને મેડિકલ ક્ષેત્રે રાહત મળે તે ઉદ્દેશ્યથી ભુજના

Read more

વાંકાનેરના ‘અલ-ઇકરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું ‘ઈદ-એ-મિલાદ’ પર સ્પેશિયલ ઉમરાહનું ખાસ આયોજન…

(Promotional Artical) વાંકાનેર: મુસ્લિમ સમાજમાં હજજનું ખૂબ જ મહત્વ રહેલું છે, તાજેતરમાં જ ઘણા બધા હાજીઓ હજ કરીને પરત ઘરે

Read more