30 એકરમાં 200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે.

🌼 સદભાવના ધામનું ભૂમિપૂજન કરાયું. 🌼 સમગ્ર દેશના 2100 પથારીવશ વડીલોને આજીવન આશ્રય,સારવાર નિશુલ્ક મળશે. 🌼 દાતાઓ વરસી પડયાં, 4 કલાકમાં 60 કરોડનાં દાનની ઘોષણા થઇ.

Read more