skip to content

મોરબી જિલ્લામાં ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ…

વાંકાનેર: શિસ્તબધ્ધ પાર્ટીની છાપ ધરાવતી ભાજપમાં મોરબી જિલ્લાના બે નેતાનો જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને બન્ને નેતાઓ એક બીજા

Read more

કેસરીદેવસિંહજીનું વાંકાનેરની જનતાએ ઉમળકાભેર સ્વાગત કર્યું… જુવો વિડિયો…

વાંકાનેર: આજે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજી ઝાલાનું રાજ્ય સભામાં સાંસદ તરીકે નિયુક્તિ થતા ભવ્ય સભા વાંકાનેરમાં વિજય યાત્રા નીકળેલ જેમાં રાજકોટ

Read more

નવનિયુક્ત સાંસદ રાજવીને વધાવવા રવિવારે ભવ્ય સરઘસ નીકળશે.

વાંકાનેર : રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલાની નિમણુક થતાં તેમના સન્માન તથા સ્વાગત માટેના આયોજન માટે આજે દિવસભર ગરાસિયા

Read more

વાંકાનેર: કેસરીદેવસિંહજી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર જાહેર…

વાંકાનેર: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે વાંકાનેરના મહારાણા કેસરિદેવસિંહજી ઝાલાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વાંકાનેરના કેસરિદેવસિંહજી ઝાલા રાજ્યસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર

Read more

વાંકાનેર:વિઠલપર ગામે મોદી સુશાસનના નવ વર્ષ નિમિતે ધારાસભ્ય જીતુભાઈએ કર્યો જનસંપર્ક…

વાંકાનેર: ગત રાત્રે વાંકાનેર તાલુકાનાં વિઠલપર ગામ ખાતે મોદી સાહેબ ના સુશાસન ના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ જનસંપર્ક

Read more

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી નાંખી છે. 24 જુલાઈએ ગુજરાતની 3 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. રાજ્યસભામાં

Read more

વાંકાનેર: ભેરડા ગામે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયુ.

વાંકાનેર તાલુકાનાં ભેરડા ગામ ખાતે ગઇકાલે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,

Read more

વાંકાનેર:ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વિધાનસભાની કાર્યશાળા યોજાઈ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત વાંકાનેર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમજ

Read more

વાંકાનેર અમરસિંહ હાઇસ્કુલ હોલ ખાતે વેપારી સંમેલન યોજાયું.

વાંકાનેર અમરસિંહ હાઇસ્કુલ હોલ ખાતે વેપારી સંમેલન યોજવામાં આવેલ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાના નવ વર્ષ

Read more

આજે શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો ચાર્જ સંભાળશે.

આજે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરીને શક્તિસિંહ ગોહિલ ચાર્જ સંભાળશે. આ અંગે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, આજે

Read more