વાંકાનેર: નવઘણભાઈ મેઘાણી કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ…

પ્રદેશ કોંગ્રેસ દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ કડક પગલુ, જિલ્લા પંચાયતનું સભ્યપદ પણ રદ કરવા કાર્યવાહી…. વાંકાનેર: મહિકા જીલ્લા

Read more

ટંકારા: સંગઠન સમિતી પુછતી ગાછતી ન હોવાથી અલગ નવી સમીતી કરવાની ફરજ પડી. – પુષ્પાબેન કામરીયા પુર્વ પ્રમુખ

કોગ્રેસના હાજર સદસ્યોએ બળવાખોર સમિતીને સહયોગ આપ્યો કેક ખાઈ મોઢું મીઠું કર્યું! કોઈ બળવો નથી સમિતિમાં રહેવા માટે કમિટી રચી

Read more

વાંકાનેર: ભેરડા ગામે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયુ.

વાંકાનેર તાલુકાનાં ભેરડા ગામ ખાતે ગઇકાલે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,

Read more

વાંકાનેરમાં કોંગ્રેસને ફટકો: APMCના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિન મેઘાણીએ કેસરિયા કર્યા !

જલસીકાના મેઘાણી પરિવારના રાજકીય રીતે બે ભાગલા, પિતાએ કોંગ્રેસની વિચારધારા જાળવી અને પુત્રએ કોંગ્રેસની વિચારધારા છોડીને ભાજપની વિચારધારાનો ખેસ પહેર્યો

Read more

વાંકાનેર: ભાજપના ઉમેદવારના સમર્થનમાં નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીના જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ

Read more

ટંકારા: નસીતપર ગામે કોંગ્રેસની સભા બાદ ‘ભજીયાએ કરાવ્યા કજિયા’

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે વિધાનસભા ચૂંટણી ટાણે જ જુના ઝઘડામાં કોંગ્રેસની સભા અને ભજીયા પાર્ટી પત્યા બાદ કોંગ્રેસના

Read more

ટંકારા: ‘આપ’ના ઉમેદવાર પાસે 2.39 કરોડની સંપત્તિ, 2.21 કરોડની લોન

66- ટંકારા વિધાનસભા બેઠક ઉપર આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક ઉપર સીરામીક ટ્રેડિંગનો

Read more

વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપમાં બળવો:ક્ષત્રિય અને કોળી સમાજ લડવાના મુડમાં

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીમાં પક્ષો પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે ત્યારે પક્ષમાં અંદરો અંદર બળવા થવાના સમાચાર પણ સામે આવી

Read more

મોરબી: કોંગ્રેસના પૂર્વ નગરપાલિકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા

આગામી વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી મોરબી લોકો સ્વયમભુ જોડાય રહ્યા છે. આજે મોરબી

Read more

ઇસુદાન ગઢવી ‘આપ’ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર…

મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતા ઇસુદાન ગઢવીએ કહ્યુ, ‘રાજનીતિ મારો શોખ નહી, મારી મજબૂર અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, ‘અમે

Read more