skip to content

ગોપાલ અને ગઢવીનું મિશન 2022 શરૂ: વિજય સુવાળા અને મહિપતસિંહ ચૌહાણ ‘આપ’ માં

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવીના જોડાઈ જવાથી રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આપ એ તેમના ટ્વીટર

Read more

ગુજરાત સરકાર ઈ-વ્હીકલ ખરીદવા માટે સબસીડી આપશે.

ગુજરાતમાં વાયુ સહીતના પ્રદૂષણ ઘટાડવાના રાજય સરકારના નિર્ણય વચ્ચે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નવી ગુજરાત ઈલેકટ્રીક વ્હીકલ પોલીસીની જાહેરાત

Read more

વાંકાનેર: બાઉન્ડ્રી નજીક રૂની ગાંસડીની આડમાંથી ૧૬૦૮ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

પોલીસે એક શખ્સ અને ૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો વાંકાનેર: બાઉન્ડ્રી નજીકથી પસાર થતી આઈસર ટ્રકમાંથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની

Read more

મંડલીકપુર, ચુડવા, ખડીયા, ડુંગરી, જીંજરી જેવા ગૌચર ગામડે ગામડે નિર્માણ કરીએ.-ડો. કથીરિયા.

રાજકોટ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના  પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈએ તાજેતરમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના મંડલીકપુર, ચુડવા, ખડીયા, કલાણા, છત્રાસા, ડુંગરી, સરદારગઢ, જીંજરી અને પાટણવાવ ગામોની મુલાકાત લઇ, ત્યાંની ગૌશાળા અને ગૌચર ની કામગીરી નિહાળી હતી. વહેલી સવારથી શરૂ થયેલી યાત્રા દરમિયાન ડો. કથીરિયા સાથે ગૌસેવા દ્વારા ગૌશાળા અને ગૌચરનું સુચારૂ સંચાલન કરી આદર્શ પૂરો પાડનાર પ્રખર ગૌ સેવકો વિરજીભાઇ રાદડીયા, હરિસિંહ ઝાલા, જનક સિંહ જાડેજા, કાંતિલાલ ટિલાળા, દિનેશભાઈ, બાબુભાઈ તથા સ્થાનિક ગૌસેવકો જોડાયા હતા. ડો. કથીરિયા એ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામ ની ગૌ સવર્ધન માટે શ્રેષ્ઠ સાંઢ તૈયાર કરી અન્ય જરૂરીયાત મંદ ગૌશાળા – ગ્રામ પંચાયતોને સાંઢપૂરા પાડતી પુરૂષોતમલાલજી ગૌશાળા તથા તે ગાયના ખાડા ટેકરાવાળી બંજર બની.ગયેલી ગૌચર ભૂમિને ભરતી ભરી , સમતલ કરી, ગૌમૂત્ર અને ગોબરયુક્ત ખાતર દ્વારા ફળદ્રુપ  બનાવી. ગૌશાળાની ગાયો માટે જુવાર, મકાઈ, નેપિયર જેવું ઘાસ ઉગાડતા  મોડેલ ગૌશાળા- ગૌચરની મુલાકાતથી પ્રવાસની શરૂઆત કરી. ગૌશાળા- ગૌચર મુલાકાત પ્રસંગે ગામના સરપંચ શ્રી હરેશભાઈ, ગૌસેવકો શ્રી મોહનભાઈ, જીગ્નેશ ભાઈ અને  મુકેશભાઈ એ ઉપસ્થિત રહી ગૌસેવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તે રીતે ચુડવા ગામે શ્રી હરિ બાપુ એ ૨૦૦ વીઘામાં  ગાંડાબાવળથી છવાયેલા ગૌચર ને સાફસુફ કરી આદર્શ ગૌચર નું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં આજે નેપિયર ઘાસ લહેરાઈ રહ્યું છે. ડો. કથીરિયા એ ખડીયા અને કલાણા ગામોની ગૌશાળા સાથે  ગૌચર અને ગૌશાળા દ્વારા તૈયાર કરાતા બાયોફર્ટીલાઇઝર પ્લાન્ટની મુલાકાત લઇ, સૌને અભિનંદન પાઠવ્યા હતા.  છત્રાસા ગામે શરૂ થયેલી નવી ગૌશાળા માટે કાર્યકરોને અભિનંદન પાઠવી ગૌચર નિર્માણ માટે પ્રેરીત કર્યા હતા. ડુંગરી ગામના સેવાભાવી સેવક શ્રી દિનેશભાઈ ના પ્રયાસોથી નિર્મિત અને  ગૌસેવકો દ્વારા  આદર્શ સંચાલન કરી, બાયોફર્ટીલાઇઝર અને અન્ય ઉત્પાદનો દ્વારા  સ્વાવલંબન નું ઉદાહરણ પૂરું પાડતી ગૌશાળા માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત ગૌસેવકો અને ગૌસેવિકાઓને ગૌસેવાનું . મહત્મ્ય સમજાવ્યું હતું.   આ ગૌશાળા ના  વૃક્ષાચ્છાદિત કેમ્પસને “ગૌ ટુરીઝમ” સેન્ટર  બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ જ સિલસિલામાં સરદારગઢ અને જીંજરી તેમજ પાટણવાવ ની મુલાકાત લઇ કાર્યકર્તાઓને અન્ય ગામોમાં પણ આ જ પ્રકારના ગૌશાળા- ગૌચર નિર્માણ માટે  સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ગૌચરની બાઉન્ડ્રી પર વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષોના વાવેતર માટે વૃક્ષારોપણ કર્યું હતું. કોરોના કાળની શિખ રૂપે ગૌમાતાના શરણે જઈ વધુમાં વધુ ગૌસેવા, ગૌપાલન, ગૌસંવર્ધન ગૌ આધારિત સ્વાવલંબન અને ગૌચર

Read more

મોરબી: હાજીપીર સેવા સમિતિ દ્વારા સુકુન હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરાય

મોરબી: છેલ્લા કેટલાક વર્ષોથી હાજીપીર પદયાત્રીઓ માટે કેમ્પ કરીને પદયાત્રીઓને સેવા પૂરી પાડતી હાજીપીર સેવા સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી

Read more

વાંકાનેર: ગાયત્રી મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા વિશ્વયોગ દીવસની ઉજવણી કરવામા આવી

By શાહરૂખ ચૌહાણ -વાંકાનેરવાંકાનેર આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દીવસ નીમીતે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે અને શહેર ભાજપ દ્વારા વિશ્વયોગ દીવસની

Read more

વાંકાનેર: આજે દોશી કોલેજ દ્રારા વિશ્વ યોગ દિવસની ઓન લાઈન ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર: આજે દોશી કોલેજ દ્રારા વિશ્વ યોગ દિવસની ઓન લાઈન ઉજવણી કરવામાં આવી હતી. દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- વાંકાનેર

Read more

ટંકારા-અમરાપર રોડ પરના તળાવમાં પીળા દેડકા દેખાતા લોકોમાં કુતુહલ

By જયેશ ભટાસણા (ટંકારા)Photo ઇન્ઝામુલ બાદી (અમરાપર)ટંકારા : વરસાદની મોસમ આવતા જ ચોતરફ મેઘરાજાને હરખે વધાવવા દેડકાઓ ડ્રાઉં, ડ્રાઉં ચાલુ

Read more

વાંકાનેર: ઢુવા થી મકનસર સુધી છાસવારે થતા ટ્રાફિક જામ માટે જવાબદાર કોણ ?

By Arif Diwanવાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર સતત રાત-દિવસ વાહનોની અવર જવર થઈ રહી છે ત્યારે આ હાઇવે પર અવાર

Read more

ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈએ પરીક્ષા

ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાનો

Read more