મોરબી: ગૌશાળામાં ડમ્પર ઈલેક્ટ્રીકની મેઈન લાઈનને અડી જતા યુવાનનું મોત
મોરબી: રાજપર રોડ પર આવેલી ગૌશાળામાં ડમ્પર ઈલેક્ટ્રીકની મેઇન લાઈન અડી જતા શર્ટ સર્કિટ સર્જાતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો
Read moreમોરબી: રાજપર રોડ પર આવેલી ગૌશાળામાં ડમ્પર ઈલેક્ટ્રીકની મેઇન લાઈન અડી જતા શર્ટ સર્કિટ સર્જાતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો
Read moreટંકારા: આગામી તારીખ ૦૮/૧૧/૨૦૨૨ ને મંગળવાર ને દેવ દિવાળીના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ
Read moreટંકારા ખાતે આવેલ દોઢસો વર્ષ જુની પાંજરાપોળ ખાતે આજે મોરબીના માજી ધારાસભ્ય કાંતી લાલ અમુતીયા દ્વારા તૈયાર કરેલ દોઢ ટન
Read moreજીવદયા શ્રેષ્ઠીઓએ જીવદયાના પ્રશ્નો અંગે વિચારવિમર્શ કર્યો જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ
Read moreવાંકાનેર : વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા ઉત્તરાયણના દિવસે વાંકાનેર અને મોરબી શહેરમાં વિવિધ સ્થળોએ ગૌમાતાના લાભાર્થે ફાળો ઉઘરાવવા માટે
Read moreBy જયેશ ભટાસણા – ટંકારાનેસડા(ખા) ગામના ઉમિયા ગૌ સેવા ઢોલ – ત્રાસા મંડળ દ્વારા ગામમાં અનેક સેવાકીય પ્રવુતિઓ થાય છે.
Read moreગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌશાળાઓ—પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળાઓ—પાંજરાપોળોને લાભ લેવા ઓનલાઈન અરજી કરવી. રાજયની
Read moreરાજકોટ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈએ તાજેતરમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના મંડલીકપુર, ચુડવા, ખડીયા, કલાણા, છત્રાસા, ડુંગરી, સરદારગઢ, જીંજરી અને પાટણવાવ ગામોની મુલાકાત લઇ, ત્યાંની ગૌશાળા અને ગૌચર ની કામગીરી નિહાળી હતી. વહેલી સવારથી શરૂ થયેલી યાત્રા દરમિયાન ડો. કથીરિયા સાથે ગૌસેવા દ્વારા ગૌશાળા અને ગૌચરનું સુચારૂ સંચાલન કરી આદર્શ પૂરો પાડનાર પ્રખર ગૌ સેવકો વિરજીભાઇ રાદડીયા, હરિસિંહ ઝાલા, જનક સિંહ જાડેજા, કાંતિલાલ ટિલાળા, દિનેશભાઈ, બાબુભાઈ તથા સ્થાનિક ગૌસેવકો જોડાયા હતા. ડો. કથીરિયા એ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામ ની ગૌ સવર્ધન માટે શ્રેષ્ઠ સાંઢ તૈયાર કરી અન્ય જરૂરીયાત મંદ ગૌશાળા – ગ્રામ પંચાયતોને સાંઢપૂરા પાડતી પુરૂષોતમલાલજી ગૌશાળા તથા તે ગાયના ખાડા ટેકરાવાળી બંજર બની.ગયેલી ગૌચર ભૂમિને ભરતી ભરી , સમતલ કરી, ગૌમૂત્ર અને ગોબરયુક્ત ખાતર દ્વારા ફળદ્રુપ બનાવી. ગૌશાળાની ગાયો માટે જુવાર, મકાઈ, નેપિયર જેવું ઘાસ ઉગાડતા મોડેલ ગૌશાળા- ગૌચરની મુલાકાતથી પ્રવાસની શરૂઆત કરી. ગૌશાળા- ગૌચર મુલાકાત પ્રસંગે ગામના સરપંચ શ્રી હરેશભાઈ, ગૌસેવકો શ્રી મોહનભાઈ, જીગ્નેશ ભાઈ અને મુકેશભાઈ એ ઉપસ્થિત રહી ગૌસેવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તે રીતે ચુડવા ગામે શ્રી હરિ બાપુ એ ૨૦૦ વીઘામાં ગાંડાબાવળથી છવાયેલા ગૌચર ને સાફસુફ કરી આદર્શ ગૌચર નું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં આજે નેપિયર ઘાસ લહેરાઈ રહ્યું છે. ડો. કથીરિયા એ ખડીયા અને કલાણા ગામોની ગૌશાળા સાથે ગૌચર અને ગૌશાળા દ્વારા તૈયાર કરાતા બાયોફર્ટીલાઇઝર પ્લાન્ટની મુલાકાત લઇ, સૌને અભિનંદન પાઠવ્યા હતા. છત્રાસા ગામે શરૂ થયેલી નવી ગૌશાળા માટે કાર્યકરોને અભિનંદન પાઠવી ગૌચર નિર્માણ માટે પ્રેરીત કર્યા હતા. ડુંગરી ગામના સેવાભાવી સેવક શ્રી દિનેશભાઈ ના પ્રયાસોથી નિર્મિત અને ગૌસેવકો દ્વારા આદર્શ સંચાલન કરી, બાયોફર્ટીલાઇઝર અને અન્ય ઉત્પાદનો દ્વારા સ્વાવલંબન નું ઉદાહરણ પૂરું પાડતી ગૌશાળા માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત ગૌસેવકો અને ગૌસેવિકાઓને ગૌસેવાનું . મહત્મ્ય સમજાવ્યું હતું. આ ગૌશાળા ના વૃક્ષાચ્છાદિત કેમ્પસને “ગૌ ટુરીઝમ” સેન્ટર બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ જ સિલસિલામાં સરદારગઢ અને જીંજરી તેમજ પાટણવાવ ની મુલાકાત લઇ કાર્યકર્તાઓને અન્ય ગામોમાં પણ આ જ પ્રકારના ગૌશાળા- ગૌચર નિર્માણ માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ગૌચરની બાઉન્ડ્રી પર વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષોના વાવેતર માટે વૃક્ષારોપણ કર્યું હતું. કોરોના કાળની શિખ રૂપે ગૌમાતાના શરણે જઈ વધુમાં વધુ ગૌસેવા, ગૌપાલન, ગૌસંવર્ધન ગૌ આધારિત સ્વાવલંબન અને ગૌચર
Read moreશ્રી હરિધામ ગૌશાળાની ૩૦ એકર જમીન પર ગૌ ગોચર અને નંદી ગૌચરનું નિર્માણ થશે. બનાસકાંઠાનાં ભાભર ગામમાં આવેલ શ્રી જલારામ
Read moreછેલ્લા કેટલાક સમયથી રાજકોટની સરહદો ઉપર સિંહ આંટાફેરા કરી રહ્યા હોવાના અહેવાલો બાદ જેતપુરની ભાગોળે પણ ૧૧ સિંહો આવી પહોંચ્યા
Read more