પ્રેરણાદાયી શરૂઆત: લગ્નના ચાંદલામાં આવતા તમામ રૂપિયા હોસ્પિટલમાં અર્પણ કરશે.

ભાવનગર: આજરોજ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભાલવાવ ગામના વતની જેરામભાઈ દિયાળભાઈ અણઘણના સુપુત્ર પ્રતીકના લગ્ન પ્રસંગે યોજાયો હતો. જેરામભાઈ અણઘણે

Read more

ગોપાલ ગુજરાતમાંથી ગયા!! : ઈસુદાન ગુજરાત AAPના નવા પ્રમુખ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ

Read more

ગુજરાત ‘આપ’ના પ્રમુખની જવાબદારી અલ્પેશ કથીરિયાને મળશે? અટકળો શરૂ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આપનું સંગઠન દેશ અને ગુજરાતમાં મજબૂત બનાવવા માટે ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો થનાર છે તેવા અહેવાલો

Read more

વાંકાનેરમાં જન સંવેદના યાત્રામાં ભાજપ સરકાર ઉપર ‘આપ’ના આકરા પ્રહાર

કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અપાઈ વાંકાનેર : વાંકાનેરમાં આમ આદમી પાર્ટી આયોજિત જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત કોરોના કાળમાં

Read more

આવતીકાલે ‘આપ’ની જન સંવેદના યાત્રા વાંકાનેરમાં

ગોપાલભાઈ ઇટાલીયા, ઈશુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવિણભાઈ રામ આવશે વાંકાનેર: ગુજરાતમાં કોરોનાની બીજી વેવમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો

Read more

AAPના ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું હતું કે જેના કારણે બ્રાહ્મણો ભડક્યા છે ?

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો સોમનાથમાં વિરોધ થયો હતો. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો

Read more

ગોપાલ અને ગઢવીનું મિશન 2022 શરૂ: વિજય સુવાળા અને મહિપતસિંહ ચૌહાણ ‘આપ’ માં

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવીના જોડાઈ જવાથી રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આપ એ તેમના ટ્વીટર

Read more