રાણેકપર શાળાના આચાર્યએ દિકરીની યાદમાં શાળામાં બાળકોને બેસવાની બેન્ચો અર્પણ કરી…

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય પોતાની સેવાકીય ભાવના માટે જાણીતા છે.પોતાની દીકરી સ્વ.ધન્વી (જીયા)ની યાદમાં શાળા ના બાળકો માટે રિશેષ

Read more

ટંકાર: મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્ય એલ.વી.કગથરા વય મર્યાદાના કારણે સેવા નિવૃત થયા…

બે દશકા ટંકારા પંથકના હજારો છાત્રોને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં સહયોગી બન્યા. શિખામણ નહી પરંતુ સહિયારા પ્રયાસો થકી ટંકારા શિક્ષણ જગતમાં

Read more

વાંકાનેર: રાણેકપર ગામની સરકારી શાળામાં બાળકોને આચાર્ય અનિલભાઈ પનારા તરફથી યુનિફોર્મની ભેટ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાણેકપર ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં આ વર્ષે એક વિદ્યાર્થીની વિશ્વા કુબાવત જેમને જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી

Read more

હડમતિયા કન્યા તાલુકા શાળાના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં છેલ્લા 21 વર્ષથી

Read more

વાંકાનેર: જંકશન તાલુકા શાળાના આચાર્ય ચંદુભાઈ સિંધવનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજ્યો

By આરીફ દીવાન – વાંકાનેરવાંકાનેર ખાતે આવેલ રેલવે કોલોની નજીકની સરકારી શાળા શ્રી જંકશન તાલુકા શાળાના આચાર્ય ચંદુભાઈ ભવાનભાઈ સિંધવનો

Read more

વાંકાનેર:દીનાબેન સંઘવીના શૈક્ષણિક વિડીયોને ગુજરાત સરકારની ‘દિક્ષા’માં સ્થાન

વાંકાનેર: રાતેદેવડી ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફર્ઝ બજાવતા દિનાબેન સંઘવીના સામાજિક વિજ્ઞાન વિષયના શૈક્ષણિક વીડિયો ભારત સરકારના NCERT અને

Read more

વાંકાનેર: અમરસિંહ હાઇસ્કુલના પૂર્વ આચાર્ય કવિ,લેખક જગદીપ ઉપાધ્યાયનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું

વાંકાનેર: અમરસિંહ હાઇસ્કુલના પૂર્વ આચાર્ય અને કવી જગદીપ ઉપાધ્યાયનું આજરોજ અવસાન થયેલ છે. તેઓ છાલક નામનું મેગેઝીન ચલાવતા હતા, તેમના

Read more

મોરબી જીલ્લામાં ફરજમાં બેદરકાર આચાર્ય-સીઆરસી ફરજ મોકુફ..!!

મોરબી જિલ્લામાં આવેલા માળીયા તાલુકાના હરીપર પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય દ્વારા પોતાની ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી ડીપીઈઓ દ્વારા આજરોજ

Read more

વાંકાનેર: આગામી તારીખ 28ના રોજ લુણસર તાલુકા શાળામાં રક્તદાન કેમ્પ

શાળાના આચાર્યો વયમર્યાદાથી નિવૃત્ત થતાં તેમને સન્માનવાનો તેમજ ડો. એચ એલ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Read more

રાજકોટ: સરકારી શાળાના આચાર્યએ ૧૫ વિદ્યાર્થિનીઓના ચૌટાલા કાપી નાંખ્યા..!!

વિદ્યાર્થીઓને શિક્ષકો સજા ભારે અથવા અયોગ્ય કરતા હોય તેવું અવારનવાર સામે આવે છે. તો ક્યારેય ક્યારેક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અધમુવો

Read more