મુખ્યમંત્રીએ ટંકારાને નગરપાલિકા આપવાનો ઈશારો કર્યો…

ટંકારામાં આજે મુખ્યમંત્રીએ સભાને સબોધન કરતા ગુજરાતમાં પધારેલા રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત યુગ પુરુષ

Read more

ટંકારા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મોરબીના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ–સ્મરણોત્સવ કાર્યક્રમમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીની સ્મૃતિમાં

Read more

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે રજા રહેશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે વાંકાનેર માર્કેટિંગ સાથે

Read more

ટંકારા: તા.10થી12 સુધી ત્રિ-દિવસીય મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી

આગામી 10 તારીખે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માનનીય રાજયપાલ આચાર્ય દેવવ્રતજી હસ્તે મહોત્સવનો પ્રારંભ થશે 11 તારીખે આલા કક્ષાના

Read more

ટંકારા: જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સમૂતિ ભવનનુ લોકાર્પણ કરાયું

આર્ય સમાજ મંદિરે વેદોની જ્યોત ઝળહળી ઉઠશે. ટંકારા તાલુકાના જીવાપર ગામે તારીખ 2/5/2023 ને મંગળવારે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ

Read more

ટંકાર: મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્ય એલ.વી.કગથરા વય મર્યાદાના કારણે સેવા નિવૃત થયા…

બે દશકા ટંકારા પંથકના હજારો છાત્રોને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં સહયોગી બન્યા. શિખામણ નહી પરંતુ સહિયારા પ્રયાસો થકી ટંકારા શિક્ષણ જગતમાં

Read more