વાંકાનેર:પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ હુશેન વલીની અમ્માજાનનું અવસાન. તરાહવી બાદ દફનવિધિ અને જીયારત…

વાંકાનેર : પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેન વલીના અમીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન

Read more

ગુજરાતી સાહિત્ય જગતના દિગ્ગજ સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન

ગુજરાતી સાહિત્ય જગતે એક રત્ન ગુમાવ્યું છે. જાણીતા પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન

Read more

અલવિદા: ‘મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો.!’ -અનિલ જોશી

ગુજરાતના પ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું દુ:ખદ નિધન, 84 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોશીનું 84

Read more

ગુજરાત સરકારે જન્મ-મરણ નોંધણી પ્રમાણપત્રના નિયમોમાં કર્યો ફેરફાર.

જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે પ્રકારની અન્ય કામગીરીમાં દરેક વ્યકિત પોતાને અનુકૂળ લાગે તે મુજબ નામ

Read more

જેના અગ્નિ સંસ્કાર કર્યા એ યુવક બેસણા બાદ જીવતો ઘરે આવ્યો…!!!

પરિવારનું કોઈ સભ્ય અવસાન પામે ત્યારે જે તે પરિવાર પર આભ તૂટી પડે એવી સ્થિતિ સર્જાય છે. પણ પછી હરિ

Read more

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા

Read more

વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાનું 100 વર્ષની ઉંમરે અવસાન.

વાંકાનેર તાલુકાના મહીકા ગામના પેટ અગ્રણી બાદ તારીખ 21/9/2024 ની રાત્રે સો વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે. ▶️મરહુમ અહમદભાઈ

Read more

ટંકારા: હડમતીયાના પત્રકાર રમેશભાઈ ખાખરીયાનું અવસાન,ગુરુવારે બેસણું

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર નિડર નિષ્પક્ષ પત્રકાર રમેશ ખાખરીયાનું દુઃખદ અવસાન થયેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે

Read more

વાંકાનેર: મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી અલીભાઈ વલીનું અવસાન, રવિવારે જીયારત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ

Read more

હળવદ નિવાસી અંકિત અજયભાઈ રાવલ દુખદ અવસાન, સોમવારે બેસણું

હળવદ: શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ જયશંકર રાવલના પુત્ર અને હળવદના પત્રકાર મયુર રાવલના ભાઈ અંકિત અજયભાઈ રાવલનું ગત તા. ૩૦-૩-૨૦૨૪ને

Read more