પૂર્વ સાંસદ સ્વ.લલિતભાઈ મહેતાના પત્ની ઇન્દુમતીબેનનું અવસાન…

પૂર્વ સાંસદ સ્વ.લલિતભાઈ મહેતાના પત્ની ઇન્દુમતીબેનનું અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આજે 9:30 વાગ્યે તેમના ઘરેથી નીકળશે.. પૂર્વ સાંસદ

Read more

માળીયાના વિશાલનગર-સુલતાનપુર રોડ પર ભેંસ સાથે બાઈક અથડાતા હળવદના યુવાનનું મોત…

માળીયા મિયાણા તાલુકાના વિશાલનગરથી સુલતાનપુર તરફ જવાના માર્ગ પર પશુ આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં હળવદના એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ

Read more

વાંકાનેર: વિનુભાઈ કટારીયાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન:

વાંકાનેર: વાંકાનેરના અગ્રણીઓ વેપારી વિનુભાઈ કટારીયાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયેલ છે. સૌરાષ્ટ્રના વાંકાનેરના ભાજપ – રઘુવંશી અગ્રણી અને રામધામ

Read more

‘એક યુગનો અંત’, બોલીવૂડના હી-મેન ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન

બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. હી-મેનના નામથી જાણીતા એક્ટર ધર્મેન્દ્રના નિધનથી દેશમાં શોકની લહેર છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી

Read more

વાંકાનેર: બોકળથંભા ગામની 17 વર્ષીય સગીરાનું ઝાડા-ઉલટીના કારણે મોત: પરિવારમાં શોક

વાંકાનેર: વાંકાનેર તાલુકાના બોકળથંભા ગામે રહેતા એક સરાવાડીયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઝાડા-ઉલટીની ગંભીર બીમારીના કારણે 17 વર્ષની

Read more

ગુજરાતના રસ્તાઓ પર લોહીની નદીઓ વહી, 24 કલાકમાં 3 અકસ્માતમાં 8 ના મોત, મોરબીમાં 4 મુસાફરોના મોત

કચ્છ મોરબી હાઈવે પર ટેન્કર કાર વચ્ચેના અકસ્માતાં 4 મુસાફરોના મોત નિપજ્યા છે. તો સુરતના ઓલપાડમાં બેફામ કારચાલકે 2 સાયકલ

Read more

ખેરવા: ડૉ.ગની પટેલના પિતાનું અવસાન, આજે રાત્રે 12વાગ્યે દફન વિધિ,ગુરુવારે જીયારત…

વાંકાનેર: ખેરવા ગામના વતની અને કૃષિ તજજ્ઞ ડૉ. ગની પટેલના પિતા અહમદભાઈ પટેલનું આજે રાત્રે 8:15 કલાકે અવસાન થયેલ છે

Read more

ગુજરાત પોલીસના બાહોશ અધિકારી નિવૃત્ત Dysp સુખદેવસિંહ ઝાલાનું નિધન…

ગુજરાત પોલીસના પ્રખ્યાત અને બાહોશ અધિકારી નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું નિધન થતા પોલીસબેડામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ

Read more

કોઠારીયાના શાહબુદ્દીનભાઈ શેરસીયાનું 39 વર્ષની વયે અવસાન, કાલે જિયારાત…

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામના વતની અને તાજેતરમાં ચેન્નાઇ ખાતે ફેફસાની સારવાર લઈ રહેલા શાહબુદ્દીનભાઈ જીવાભાઈ શેરસિયાનું 39 વર્ષની વયે ઈન્તેકાલ

Read more

વાંકાનેર: પંચાસીયાના યુનુસભાઇ ખોરજીયાના પિતા મામદભાઈનું ઇન્તેકાલ, કાલે જયારત..

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના સામાજિક અને રાજકીય યુવા અગ્રણી યુનુસભાઈ ખોરજીયાના પિતા ખોરજીયા મામદ જલાલનું ગઈ કાલે 83 વર્ષની ઉંમરે

Read more