ક્યાં શહેરમાં ઠંડીના કારણે શાળાઓના સમયમાં ફેરફાર કરાયો? જાણો

રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધી શકે

Read more

જિલ્લા કક્ષાની ખેલકૂદ સ્પર્ધામાં એલ કે સંઘવી કન્યા વિદ્યાલય-વાંકાનેરની વિદ્યાર્થીનીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

વાંકાનેર:આજે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ – લજાઈ ખાતે જિલ્લા કક્ષાની ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલ કે સંઘવી કન્યા

Read more

યુવા અને સાંસ્કૃતિક વિભાગ મોરબી દ્વારા આયોજિત યુવક મહોત્સવ 2024માં શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય નું શ્રેષ્ઠ પ્રદર્શન

વાંકાનેર: શ્રીમતી એલ.કે સંઘવી કન્યા વિદ્યાલયની બહેનોએ જિલ્લા કક્ષાના યુવક મહોત્સવમાં સાર્થક વિદ્યામંદિર ખાતે લોકકૃત્યમાં ભાગ લીધેલ જેમાં સમગ્ર મોરબી

Read more

ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં TATજ સર્વસ્વ, અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક્સ ગણાશે નહિ.

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ.9થી 12ના શિક્ષકની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કર્યાં છે.

Read more

મોરબી જિલ્લામાં 26થી28 મે સુધી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ

મોરબી : તા. 26મી જુનથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના 21 માં તબક્કાનો પ્રારંભ થનાર છે. જે તારીખ 28 જુન સુધી ચાલશે.

Read more

રાજકોટમાં શાળા સંચાલકો અનઅધિકૃત ડોમ સ્ટ્રકચરને જાતે જ હટાવવા લાગ્યા…

રાજકોટ: ટી.આર.પી.ગેમઝોનના અગ્નિકાંડ બાદ શહેરની અનેક ખાનગી શાળાઓમાં અનઅધિકૃત રીતે ખડકાયેલા ડોમ સ્ટ્રકચર સામે પ્રશ્ર્નો ખડા થયા છે ત્યારે કેટલાક

Read more

ગુજરાતમાં હિટવેવની આગાહીને લઈને શિક્ષણ વિભાગે શાળાઓને શુ આદેશ કર્યા? જાણો.

રાજ્યમા હિટેવેવને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગ પણ એલર્ટ થયું છે. હિટવેવને લઈને શિક્ષણ વિભાગે

Read more

વાંકાનેર: મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્રો,સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી…

વાંકાનેર: લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરના મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના 100 ભાઈઓ

Read more

વાંકાનેર: એલ કે સંઘવી કન્યા વિદ્યાલયમાં માતૃ પિતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: આજરોજ વસંત પંચમીના રોજ શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયમાં પિતૃવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં આજે વિદ્યાર્થીઓ

Read more

વાંકાનેર: રાષ્ટ્રીય મતદાતા દિવસની એલ કે સંઘવી કન્યા વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર: આજરોજ 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ, આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણ શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય

Read more