વાંકાનેર: વાંકાનેર તાલુકામાં શિષ્યવૃતિમાં જબરું કૌભાંડ, અમુક શિક્ષકો વિધાર્થીની શિષ્યવૃતિ ચાવ કરી ગયા..!!!
વર્ષ 2017થી 2021 દરમિયાન શિક્ષણ શાખામાં પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના 80 લાખના ભ્રષ્ટાચારનું ભૂત ધુણ્યું : ગાંધીનગરથી ફોજદારીના આદેશ છૂટ્યા
Read more