રાજકોટ: સ્કુલોનો સમય 1 કલાક મોડો થશે: શાળાઓને વ્યક્તિગત નિર્ણય લેવાની છુટ્ટ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાતિલ ઠંડીના રાઉન્ડને પગલે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્કુલોનો સમય એક કલાક મોડો કરવાની છુટ્ટ આપવામાં આવી છે. રાજકોટના

Read more

વિદ્યાર્થીઓને પરિવર્તનકાર બનવા ભારતના સૌથી યુવા IPS સફીન હસને આહવાન સાથે પ્રોત્સાહિત કર્યા

ભારતના સૌથી યુવાન ૨૨ વર્ષના આઇ.પી.એસ.અધિકારી સફીન હસને આજે અમદાવાદમાં અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન સંચાલિત

Read more

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ધો. 6થી8ના વિદ્યાર્થીઓ માટે 10 બેગલેસ-ડેની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત સરકારે આજે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. આગામી જાન્યુઆરીથી ધોરણ 6થી 8ના

Read more

ટંકારા: એમ.પી.દોશી વિધાલયને આધુનિક બનાવવાની અપિલને પુર્વ છાત્રોએ વધાવીને લાખોની રકમનો ધોધ વહાવ્યો.

ટંકારાની એમ પી દોશી વિર્ધાલય ખાતે ઐતિહાસિક ભુતપૂર્વ વિધાથી શિક્ષકો અને આગેવાનોના મિલાપ તરંગ ઉજવાયો દેશ વિદેશમાં સેવા અને ખયાતી

Read more

યુવા મહોત્સવમાં એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઝળકી…

વાંકાનેર: શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ઝોન કક્ષાની સ્પર્ધામાં ઝળકી ને યુવા

Read more

ભેરડા સરકારી હાઇસ્કુલ ખાતે વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર/નિબંઘલેખન સ્પર્ધા યોજાઈ.

વાંકાનેર: આજરોજ મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર તથા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લુણસર દ્રારા ભેરડા સરકારી

Read more

વાંકાનેર: મતદાર જાગૃતિ માટે વિધા ભારતીના વિદ્યાર્થીઓની રેલી…

વાંકાનેર: લોકશાહી પર્વ વિધાનસભા ચૂંટણી 2022 માટે 67 વાંકાનેરના મતદાર જાગૃતિ અંતર્ગત વિધા ભારતીના ધોરણ પાંચ થી બારના વિદ્યાર્થી ભાઈઓ

Read more

એલ કે સંઘવી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્રારા દિવાળીના પર્વની અન્યના ચહેરા પર ખુશી લાવવાનો એક નાનો પ્રયાસ.

દિવાળી એટલે આનંદ અને પ્રકાશનું પર્વ આ પર્વની પૂર્વે અન્યના ચહેરા પણ આનંદ અને પ્રેમ આપવાનો એક નાનો પ્રયાસ શ્રીમતી

Read more

વાંકાનેર: એલ.કે.સંઘવી ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીનીઓ માટે થેલેસેમીયા ચેકઅપ કેમ્પ iti માં યોજાયો.

વાંકાનેર: આજરોજ શ્રીમતી એલ કે સંઘવી ગર્લ્સ હાઇસ્કુલ – વાંકાનેર માં શાળામાં ભણતી ધોરણ 10,11અને 12 વિદ્યાર્થીની બહેનોએ વાંકાનેર આઈટીઆઈ

Read more

વાંકાનેર: વૈદિક ગણિત અને સંસ્કૃતિ જ્ઞાનપ્રશ્ન મંચમાં વિધા ભારતીની ટીમે દ્વિતીય સ્થાન મેળવ્યુ…

ગુજરાત પ્રાંત આયોજિત વૈદિક ગણિત અને સંસ્કૃતિ જ્ઞાનપ્રશ્ન મંચ 11 -9 -2022 ના રોજ કરમસદ મુકામે યોજાયો હતો જેમાં રાજકોટ

Read more