skip to content

મૂળીના ટીકર ગામે વિદ્યાર્થીઓએ ઇકોફ્રેનલી માટીના ગણપતિ બનાવી પર્યાવરણ બચાવવા સંદેશો આપ્યો.

By ભરતભાઇ પારેખ-સરામૂળી તાલુકાના ટીકર(પરમાર )ગામે આવેલ વીર શહિદ ડી ડી ચૌહાણ શાળાના આચાર્ય મેહુલભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ ધો-6 થી

Read more

વાંકાનેર: વેદમાતા ગાયત્રી સ્કૂલ ખાતે યોગ શિબિર યોજાઈ

વાંકાનેર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાંકાનેર તાલુકામાં આજ રોજ ‘વેદમાતા ગાયત્રી સ્કૂલ’ના મેદાનના હોલમાં ગાયત્રી મંદિર , વાંકાનેર ખાતે

Read more

ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલે રાજ્ય કક્ષાએ સેપક ટકરાવ રમતમા જીત્યો સિલ્વર મેડલ

ગત તા. 25 ડીસેમ્બર 2021 ના રોજ રાજ્ય કક્ષા ની સબ જુનિયર ભાઈ ઓ-બહેનો ની સેપક ટકરાવ સ્પર્ધા ભાવનગર ની

Read more

રાજકોટની સ્કૂલોમાં ફૂટ્યો કોરોના બોમ્બ

દિવાળી વેકેશન અને લગ્નસરાની સીઝન પૂર્ણ થતાં જ કોરોના વાયરસે માથું ઉંચકવાનું શરૂ કરી દીધું છે. કોરોનાના વધતાં જતાં સંક્રમણના

Read more

કોરોનામાં બગડેલ અભ્યાસ માટે 100 કલાકનો શૈક્ષણિક યજ્ઞ શરૂ કરવાનો સરકારનો નિર્ણય

હવે ગુજરાતની સ્કૂલોમાં નિયત સમય કરતા વધુ શિક્ષણ અપાશે.આગામી એપ્રિલ મહિના સુધી સ્કૂલોમાં 100 કલાકનું વધુ શિક્ષણ આપવામાં આવશે. કોરોનાએ

Read more

આજથી રાજ્યની શાળાઓ ખૂલી: ભૂલકાઓનું વેકેશન પૂરુ, આજથી ધો.1 થી 5 ના વર્ગો શરૂ થશે.

આજથી રાજ્યમાં ધો.1થી 5 ના વર્ગો પણ શરૂ થશે. સરકારના ઠરાવ મુજબ રાજ્યમાં આવેલી ગુજરાત, સીબીએસસઈ, આઈસીએસઈ સહિતના તમામ બોર્ડની

Read more

વાંકાનેર: અમુક ગામોમાં આચાર્યોએ વિદ્યાર્થીના બદલે અન્યના ખાતામાં સ્કોલરશીપ જમા કરી ઉચાપત કર્યાની ફરિયાદ

વાંકાનેર તાલુકાના અમુક ગામડાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી આપવામાં આવતી કોલરશીપ વિદ્યાર્થીઓ ને બદલે આચાર્યએ અન્યના

Read more

જગદીશ ત્રિવેદીએ પુત્રના નામે આશ્રમશાળા બનાવી, સ્વામિ સચ્ચિદાનંદજીના હસ્તે લોકાર્પણ

હાસ્યકલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક આશ્રમશાળા બનાવી આપી છે. જેમાં કુલ 166 જેટલાં

Read more

સોમવારથી શાળાઓનો સમય સવારનો કરવા આદેશ

મોરબી : મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો

Read more

હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિદ્યાલયના ટ્રસ્ટીઓએ સ્વખર્ચે શાળાનું રીનોવેશન કરાવ્યું

1976થી શરુ થયેલ ત્યારબાદ 1978માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલતી માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલયને રિનોવેશન, રંગરોગાન કરી

Read more