વાંકાનેર: પ્રતાપગઢમાં ભરવાડ પરીવારના લગ્નમાં મુસ્લિમ સમાજના ઘરેથી હિન્દુ રિવાજના ઢોલ ઢબુક્યા !!

વાંકાનેરના પ્રતાપગઢ ગામે કોમી એકતાના પ્રતીક સમાં ભરવાડ ફાંગલીયા પરીવારે નિરધારેલા લગ્ન-પ્રસંગમાં મુસ્લિમ સમાજના ઘરેથી હિન્દુ રિવાજના ઢોલ ઢબુક્યા !

Read more

વાંકાનેર:કાલે સુન્ની મુસ્લિમ સમાજના છઠ્ઠા સમુહ લગ્ન યોજાશે

વાંકાનેર: આવતી કાલે તારીખ 26/ 12/ 2021 ને રવિવારના રોજ હજરત ખ્વાજા ગરીબ નવાજ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા આયોજિત સુન્ની

Read more

મોરબીમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર કાજલબેન હિન્દુસ્તાની સામે પગલાં લેવાની મુસ્લિમ સમાજની માંગ

મોરબી : ગત તા.27ના રોજ આયોજિત સભામાં કોમ – કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવું ઉશ્કેરણી જનક ભાષણ કરનાર કાજલબેન હિન્દુસ્તાની

Read more

સાઉદી સરકારનો મહત્વનો નિર્ણય: સાઉદી બહારના કોઇ પણને હજયાત્રામાં પ્રવેશ અપાશે નહિ

સાઉદી સરકારે ગુરુવારે આગામી હજ યાત્રા માટેની ઓપરેશનલ યોજના જાહેર કરી હતી. સાઉદી સરકારના મંત્રી મજીદ અલ-કાસાબીએ આ પ્રસંગે કહ્યું

Read more

જો આજે ચાંદ દેખાય તો કાલથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થશે…

ઇસ્લામધર્મના પવિત્ર માસ રમઝાન માસ શરૂ થવાના આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય મુસ્લિમ સમાજમાં રૂહાની માહોલ

Read more

વાંકાનેર: વસીમ રિઝવી વિરુદ્ધ FIR દાખલ કરવા માટે આગેવાનોએ પોલીસને અરજી આપી

વાંકાનેર: દેશભરમાં ભૂતપૂર્વ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના સૈયદ વસીમ રિઝવી વિરુદ્ધ વિરોધ થઈ રહ્યો છે કારણ કે વસીમ રિઝવીએ આપણાં

Read more

વાંકાનેર: વાલાસણ ગામે મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સ અને તેમના રાષ્ટ્રપતિનો વિરોધ કરાયો

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મોમીન જમાત વાલાસણ અને દારુલ ઉલૂમ નુરિયાહ રઝવિયાહ દ્વારા મુસ્લિમો વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરનાર ફ્રાન્સના

Read more

મોહદીસે આઝમ મિશન દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધા “કરબલા સત્ય માટે શહાદત”નું પરિણામ જાહેર

સમગ્ર વિશ્વ માં માનવ સમાજ ની સેવા માટે સક્રિય સંસ્થા મોહદીસે આઝમ મિશન ના ગુજરાત યુનિટ દ્વારા બાળકો માં વાંચન

Read more

મોરબી શહેરમાં તાજીયાના ઝુલુસ, સબીલ, ન્યાજ સહિતના કાર્યક્રમો નહીં યોજાય

મોરબી : વૈશ્વિક કોરોના મહામારીને કારણે સામાજિક, શૈક્ષણિક મેળાવડાઓ ઉપરાંત ધાર્મિક મેળાવડાઓ પણ આ વર્ષે મોકૂફ રખાઇ રહ્યા છે ત્યારે

Read more

ઇદ મુબારક: આજે ઇદ-ઉલ-અઝહાની મુસ્લિમ સમાજે કરી ઉજ્જવી

મુસ્લિમ સમાજ દ્વારા આજે ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ)ની કોરોનાના કહેર વચ્ચે ઉજ્જવણી કરવામાં આવી. કુરબાનીના પર્વ ગણાતા ઇદ-ઉલ-અઝહાનું ઇસ્લામ ધર્મમાં આગવુ

Read more