હ.ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા આઠમાં સુન્ની મુસ્લિમ સમુહલગ્ન યોજાયા.

વાંકાનેર: આજે હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા અલ્હાજ પીર સૈયદ શાઈર એહમદ પીરઝાદાના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ

Read more

રાજકોટમાં સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ, જાણો આયોજકે શું કરી સ્પષ્ટતા

રાજકોટમાં એક સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં

Read more

વાજતે-ગાજતે જાન લઈને પરણવા ગયેલ 28 વરરાજાની જાન પરણીયા વગર લીલા તોરણે પાછી ગઈ…!!! કેમ ? જાણવા વાંચો.

લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો રાતોરાત ફરાર થયા રાજકોટમાં એક સમુહ લગ્નમાં જોવા

Read more

વાંકાનેર: માંધાતા સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્નનું આયોજન…

વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ, માંધાતા ગ્રુપ સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા ભવ્યાતિભવ્ય

Read more

મોરબીમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું આયોજન…

હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ

Read more

ટંકારા: ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા 11મો શાહી સમુહ લગ્નોત્સવ યોજાયો, 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

અખાત્રીજના પાવન દિવસે ટંકારા ઉમિયા સમુહ લગ્ન સમિતિ કડવા પાટીદાર સમાજ દ્વારા 11મો શાહી સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં 27 યુગલોએ

Read more

વાંકાનેર: મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન

મોરબી : વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિય 11 દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

Read more

વાંકાનેર: સમસ્ત કોળી સમાજ માધાતા ગ્રુપ દ્વારા બીજા સમૂહલગ્ન 12મી માર્ચે યોજાશે.

કોળી સમાજ માધાતા ગ્રુપ દ્વારા વાંકાનેરમાં બીજા સમૂહ લગ્નની ધામધૂમથી તૈયારીઓ શરૂ… વાંકાનેર: માધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે

Read more

મોરબી જિલ્લાના 145 દંપતિ સહિત 3001 નવવધુ ભરવાડ સમાજની ગુરૂગાદી થરામાં લગ્નગ્રંથિથી જોડાશે.

વર્લ્ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરાશે : 251થી વધુ ચીજવસ્તુ કરીયાવરમાં અપાઇ મોરબી જિલ્લાના 145 દંપતિ સહિત 3001 નવવધુ ભરવાડ સમાજની

Read more

ટંકારા: અખાત્રીજના દિવસે પાટીદાર સમાજનો દશમો શાહી સમુહ લગ્નોત્સવ

ટંકારા પાટીદાર સમાજનો દશમો સમુહ લગ્ન, પાટીદાર સમાજ ભવનનુ લોકાર્પણ અને દાતાશ્રીનું સન્માન આમ અખાત્રીજના દિવસે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. ૧૧

Read more