વાંકાનેર: ભાટીયામાં “ગણપતિ બાપા”ની મહાઆરતી કેસરીદેવસિંહજી ‘બાપા’ની આગેવાનીમાં યોજાય.

વાંકાનેર: ગણપતિ મહોત્સવ ના બીજા દિવસે સમસ્ત હિંદુ સમાજ ગણપતિ ઉત્સવ સમિતિ ભાટીયા ચોક કા રાજાની મહારાણા રાજ સાહેબ કેસરી

Read more

વાંકાનેર: પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સદગત ડૉ. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: વાંકાનેરના સદગત મહારાણા રાજસાહેબ અને પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજીની રાજતિલક વિધિ, રાજ્યાભિષેક અને નગરયાત્રા યોજાયા

મહારાણાની નગરયાત્રામા નગરજનોમાં હરખની હેલી, વિન્ટેજ કાર, બગી અને ઘોડા સાથે નગરયાત્રા નીકળી… વાંકાનેરના ૧૬ માં મહારાણા રાજવી કેશરીદેવસિંહજીની આજે

Read more

વાંકાનેરના રાજકુંવર કેસરીદેવસિંહજીની શુક્રવારે રાજતિલક વિધિ

વાંકાનેર : વાંકાનેર રાજના રાજવી પરિવારના રાજકુંવર કેસરીદેવસિંહજીની રાજતિલક વિધિ સમારોહ યોજવામાં આવશે. આ તિલકવિધિ બાદ નગરયાત્રા કાઢવામાં આવશે. રાજયાભિષક

Read more

આજે નવુ વર્ષ અને વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજીનો જન્મદિવસ

વાંકાનેર: આજે નવા વર્ષનો પહેલો દિવસ’ આ પહેલા દિવસે લોકો પોત પોતાના સગા સ્નેહી, મિત્રો અને પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છાની

Read more

પીપળીયારાજને પણ વાલાસણ જેવું પાણીનું સુખ કરાવી દેશું -કેસરીદેવસિંહજી

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીપળીયારાજ સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર અને તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવારના વાલાસણ ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે

Read more

તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર મજબૂત છે, વાતાવરણ મસ્ત છે, તમારે જશ લેવાનો છે. -કેસરીદેવસિંહજી

ગત રાત્રે તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારનું વાલાસણ ખાતે ચૂંટણી કાર્યાલય કેસરીદેવસિંહજીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું વાંકાનેર: ગઈ કાલે રાત્રે

Read more

પંચાસીયામાં ઐતિહાસિક મિટિંગ: ભાજપના બંને ઉમેદવારને વિજય બનાવવાનો મતદારોમાં ભારે ઉત્સાહ

વાંકાનેર પંચાસીયા તાલુકા પંચાયત ના ઉમેદવાર જાસ્મિનબેન બ્લોચ અને રાતીદેવડી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહીરઅબ્બાસ શેરસીયાના પંચાસીયામાં ચૂંટણી કાર્યાલય મોરબીના ધારાસભ્ય

Read more

તીથવા ખાતે યુવરાજ કેસરીદેવસિંહજીએ લોકોના પ્રશ્નો સાંભળ્યા અને નિરાકરણની ખાતરી આપી

ગતરાત્રે તીથવામાં જિલ્લા પંચાયતના ઉમેદવારના પ્રચાર માટેની મિટિંગમાં ભાજપના ઉમેદવારોને વિજય બનાવવાની આગેવાનોની અપીલને વધાવી લેતા લોકો તીથવા, સિંધવાદર, પાંચદ્વારકા

Read more

વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં જોડાયા : આજે રાત્રે તીથવા

વાંકાનેર: વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી બાપા આજથી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, તેમની સાથે મહાવીરસિંહ

Read more