skip to content

ટૂંકમાં રેડિયા પર સાંભળવા મળશે… ‘આ આકાશવાણીનું મોરબી કેન્દ્ર છે.’

મોરબી : વર્ષ 2013માં અલાયદો જિલ્લો બન્યા બાદ મોરબી જિલ્લામાં ધીમી ગતિએ વિકાસ કામો અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે

Read more

મોરબી જિલ્લામાં આઠ પીએસઆઇને પોસ્ટિંગ અપાયું

એસ.એમ.મેકવાન વાંકાનેર સીટીમાં મુકાયા મોરબી : મોરબી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા આઠ પીએસઆઇને અલગ અલગ પોલીસ મથકમાં પોસ્ટિંગ

Read more

મોરબી: કિશોર ચીખલીયાને પ્રમુખ પદેથી નહિ હટાવાય તો ચૂંટણીમાં કોંગ્રેસના વફાદાર સૈનિકો નિષ્ક્રિય બની જશે.

મોરબી : સતાની ખુરશી માટે કોંગ્રેસમાં વારંવાર બળવા કરી પોતાની પત્નીને ભાજપમાં સામેલ કરાવનાર મોરબીના કિશોર ચીખલીયાને મોરબી જિલ્લા કોંગ્રેસના

Read more

મોરબી: કિશોર ચીખલીયાને જિલ્લા પ્રમુખ બનાવાતા કોંગ્રેસમાં ભડકો…

મોરબી : કિશોરભાઈ ચીખલીયાને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલે

Read more

મોરબી: ટ્રેન હડફેટે આઠેક ગાયો આવી જતા 8ના મોત, 2ને ઇજા..

મોરબી : મોરબીમાં પીપળીયા ચાર રસ્તા ઉપર દશેક ગાયોને ટ્રેન હડફેટે આવી જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જેમાં આઠેક ગાયોના

Read more

ગુજરાતમાં મોરબી સહિત 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, નાણામંત્રી કનુ દેસાઈની મહત્ત્વની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સતત ત્રીજી વખત

Read more

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જીલ્લા કલેકટર જી ટી પંડ્યાની બદલી થતા વિદાયમાન અપાયું

રાજ્ય સરકાર લોકસભા ચૂંટણી સંદર્ભે દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 50 આઇએએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં

Read more

મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કમળાબેન અશોકભાઈ ચાવડાની વરણી

મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી જેમા જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી કમળાબેન અશોકભાઈ

Read more

મોરબી: દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થતા પરિવારના ૩ સભ્યો દાઝીયા.

મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં આજે કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો જે ઘટનામાં પરિવારના ત્રણ સભ્યો દાઝી જતા સારવાર

Read more

મોરબી જિલ્લા કલેકટર અને ડીડીઓની બદલી…

કલેકટર તરીકે કિરણ ઝવેરી અને ડીડીઓ તરીકે જે.એસ. પ્રજાપતિ મુકાયા મોરબી : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 50 આઈએએસ

Read more