વાંકાનેર: સિંધાવદર નજીક આશ્રમમાંથી કાઢી મુકવાથી યુવાન ઉપર હુમલો, બાઇકની લૂંટ

વાંકાનેર : વાંકાનેરના સિંધાવદર નજીક આવેલા આશ્રમમાંથી કાઢી મુકવાના મનદુઃખમા મેનેજર ઉપર હુમલો કરી ચાર શખ્સોએ બાઇકની લૂંટ ચલાવતાં વાંકાનેર

Read more

વાંકાનેરના સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો ડંકો, કેન્દ્રમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ મદની હાઈસ્કૂલના….

દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો દબદબો…. (promotional Artical) ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં

Read more

સિંધાવદર: ખુશ્બુભાઈના વાલીદ હાજી હાજીસાહેબનું ઇન્તેકાલ, કાલે જિયારત.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના જાણીતા પોલીટ્રી બિઝનેસમેન મહંમદભાઈ ખુશ્બુના વાલીદ (પિતા) પરાસરા હાજી હાજીસાહેબનું 89 વર્ષની ઉંમરે ગઈકાલે ઇન્તેકાલ (અવસાન)

Read more

વાંકાનેર: પટેલ મશીનરી સ્ટોરમાં જગદીશ સબમર્શિબલની ડીલરશીપના 36 વર્ષ પુરા, 37 વર્ષમાં મંગલ પ્રવેશ….

વાંકાનેરમાં ખૂબ જૂની અને જાણીતી પેઢી એટલે ‘પટેલ મશીનરી સ્ટોર’ પટેલ મશીનની સ્ટોરનો શુભારંભ દેશની આઝાદી બાદના દશકામાં થયેલો અને

Read more

આજે વિશ્વ મેલેરીયા દિવસની સિંધાવદર, કોઠી અને ઢુવા પી.એચ.સી.માં ઉજવણી કરાઈ.

આજે ૨૫ એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસની વાંકાનેર તાલુકાના સિંધાવદર, કોઠી અને ઢુવા પી.એચ.સી.માં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા

Read more

સિંધાવદરના ગત્રાળનગર પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો…

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની ગત્રાળનગર પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, તેમાં માજી સરપંચશ્રી ઇસ્માઇલભાઇ

Read more

સિંધાવદર PHC દ્વારા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મૂકવામાં આવી…

વાંકાનેર: મોરબી જિલ્લા મલેરિયા અધિકારી ડૉ.બાવરવાની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે ગામમાં તેમજ આજુબાજુ પાણી

Read more

એમ્બયલન્સ અને ટ્રિપલ સવાર મોટરસાયકલ વચ્ચે અકસ્માત બેને ઇજા, એક ગંભીર…

મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોટરસાયકલ સવાર ખીજડીયા ગામના છે. વાંકાનેર: કુવાડવા રોડ પર સિંધાવદર નજીક રાજકોટ તરફથી આવતી એમ્બયલન્સ સાથે

Read more

વાંકાનેર: સિંધાવદર ગામ પાસે STની ઠોકર લાગતા રાજકોટના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત.

વાંકાનેરના સિધાવદર ગામ પાસે શનિવારે એસટી બસે ટુવ્હીલરને ઠોકર મારતા ચાલક અને રાજકોટના વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સિવિલમાં સારવાર

Read more

વાંકાનેર: ચંદ્રપુર ગામ ખાતે બધીર બાળકો અને તેમના વાલીઓ માટે સેમિનાર યોજાયો.

“ઓરજેટ ફાઉન્ડેશન” સંસ્થા બધિરોને શિક્ષણ આપી તેમનું ધડતર કરવા આગળ આવી છે. વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે બધિર

Read more