કડીવાર અબ્દુલ રહિમ સુરત વાળાનું ઇન્તેકાલ, કાલે જિયારાત

વાંકાનેર: મૂળ સુરતના અને હાલ ચંદ્રપુર ગામ માં દરબારી સોસાયટીમાં રહેતા કડીવાર અબ્દુલ રહિમ મોહંમદ (પઠાણ)નું તારીખ:28/03/2024 ના રોજ ઇન્તેકાલ

Read more

વાંકાનેર: પીપળીયા રાજ ગામે મામદભાઈ માથકિયાનુ ઇન્તકાલ, કાલે જિયારાત

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મામદભાઈ ઈબ્રાહિમભાઈ માથકિયા (ધાણીવારા)નું ઇન્તકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જિયારાત આવતી કાલે તા.14/03/2024ને ગુરુવારના રોજ

Read more

વાંકાનેર: ચંદ્રપુર ગામના મહંમદ સાજીનું ઇન્તકાલ, મંગળવારે જિયારત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી શેરસીયા મહંમદ સાજીભાઈ (ખેરવાવાળા)નું રવિવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. તેમની જીયારત આવતીકાલ મંગળવાર તારીખ 02/01/2024

Read more

સિંધાવદર: ખુશ્બુભાઈના વાલીદ હાજી હાજીસાહેબનું ઇન્તેકાલ, કાલે જિયારત.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના જાણીતા પોલીટ્રી બિઝનેસમેન મહંમદભાઈ ખુશ્બુના વાલીદ (પિતા) પરાસરા હાજી હાજીસાહેબનું 89 વર્ષની ઉંમરે ગઈકાલે ઇન્તેકાલ (અવસાન)

Read more

વાંકાનેર: પંચાસીયાના મહંમદભાઇ માજીનુ ઈન્તેકાલ, કાલે જ્યારત

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના રહેવાસી માથકીયા મહમદ અબ્દુલભાઈ માજી (ઉ.વ.65)નું ગઈકાલે તારીખ 9/5/2020ના રોજ ઇન્તેકાલ (અવસાન) અવસાન થયેલ છે. મર્હુમ

Read more

કચ્છની કોમી એકતાનો “ચાંદ” આથમી ગયો: મુફતી-એ-કચ્છની વિદાયથી સમગ્ર કચ્છ શોકમય

કચ્છ-ભુજ : આજે મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર કચ્છ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દરેક સમાજમાં સન્માનીય સ્થાન ધરાવતા એવા

Read more