Placeholder canvas

સિંધાવદર: ખુશ્બુભાઈના વાલીદ હાજી હાજીસાહેબનું ઇન્તેકાલ, કાલે જિયારત.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના જાણીતા પોલીટ્રી બિઝનેસમેન મહંમદભાઈ ખુશ્બુના વાલીદ (પિતા) પરાસરા હાજી હાજીસાહેબનું 89 વર્ષની ઉંમરે ગઈકાલે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે.

મરહુમ હાજી હાજીસાહેબની જીયારત આવતીકાલે તા. 17/5/ 2023 ને બુધવારના રોજ સિંધાવદર ખાતે મસ્જિદે સવારે 7:30 કલાકે રાખેલ છે.

આ સમાચારને શેર કરો