કડીવાર અબ્દુલ રહિમ સુરત વાળાનું ઇન્તેકાલ, કાલે જિયારાત

વાંકાનેર: મૂળ સુરતના અને હાલ ચંદ્રપુર ગામ માં દરબારી સોસાયટીમાં રહેતા કડીવાર અબ્દુલ રહિમ મોહંમદ (પઠાણ)નું તારીખ:28/03/2024 ના રોજ ઇન્તેકાલ

Read more

વાંકાનેર: પીપળીયા રાજ ગામે મામદભાઈ માથકિયાનુ ઇન્તકાલ, કાલે જિયારાત

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મામદભાઈ ઈબ્રાહિમભાઈ માથકિયા (ધાણીવારા)નું ઇન્તકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જિયારાત આવતી કાલે તા.14/03/2024ને ગુરુવારના રોજ

Read more

વાંકાનેર: મીરસાહેબ પીરઝાદાની સોમવારે જિયારાત, મંગળવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

વાંકાનેર: વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ) નું આજે હૃદય રોગના હુમલાથી અવસાન થયું

Read more

વાંકાનેર: ચંદ્રપુર ગામના મહંમદ સાજીનું ઇન્તકાલ, મંગળવારે જિયારત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી શેરસીયા મહંમદ સાજીભાઈ (ખેરવાવાળા)નું રવિવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. તેમની જીયારત આવતીકાલ મંગળવાર તારીખ 02/01/2024

Read more

વાંકાનેર: પીપળીયા રાજ ગામના અહમદભાઈ કડીવાર (એન.પી.)નું અવસાન, કાલે જીયારત.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી કડીવાર અહમદભાઈ માહમદભાઈ (એન.પી.) નું ગઈકાલે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે, તેમની જીયારત આવતીકાલે

Read more

સિંધાવદર: ખુશ્બુભાઈના વાલીદ હાજી હાજીસાહેબનું ઇન્તેકાલ, કાલે જિયારત.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના જાણીતા પોલીટ્રી બિઝનેસમેન મહંમદભાઈ ખુશ્બુના વાલીદ (પિતા) પરાસરા હાજી હાજીસાહેબનું 89 વર્ષની ઉંમરે ગઈકાલે ઇન્તેકાલ (અવસાન)

Read more

વાંકાનેર: મર્હુમ રસુલભાઈ કડીવારનું આજે સાંજે બેસણું, કાલે સવારે જિયારત.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના રહેવાસી કોંગી અગ્રણી અને રાજકોટ ડેરીના ડિરેક્ટર તેમજ તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ

Read more

વાંકાનેર: એ.કે.સ્ટેશનરી વાળા ઈકબાલભાઈનું અવસાન,કાલે જિયારત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કણકોટ-2 માં રહેતા અને વાંકાનેરમાં લીમડાચોક ખાતે હાજઅલી કોમ્પલેક્ષમાં એ.કે.સ્ટેશનરીની દુકાન ચલાવતા શેરસીયા ઈકબાલભાઈ અમીભાઈ (ઉ.વ.45)નું ગઈ

Read more

વાંકાનેર: પંચાસીયાના મહંમદભાઇ માજીનુ ઈન્તેકાલ, કાલે જ્યારત

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના રહેવાસી માથકીયા મહમદ અબ્દુલભાઈ માજી (ઉ.વ.65)નું ગઈકાલે તારીખ 9/5/2020ના રોજ ઇન્તેકાલ (અવસાન) અવસાન થયેલ છે. મર્હુમ

Read more

વાંકાનેર:સહયોગ બેંકના ચેરમેન ડૉ.હુસેનભાઈની અમ્માજાનની કાલે જ્યારત

વાંકાનેર: સહયોગ ક્રેડિટ કો.ઓ.સોસાયટી,વાંકાનેરના ચેરમેન ડૉ. હુસેનભાઈ શેરસિયાની એક યાદી જણાવેછે તેમની અમ્માજાન તા.5/4/21ના રોજ ઈન્તેકાલ થયેલ છે, મર્હુમની જ્યારત

Read more