વાંકાનેર: વેદમાતા ગાયત્રી સ્કૂલ ખાતે યોગ શિબિર યોજાઈ


વાંકાનેર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાંકાનેર તાલુકામાં આજ રોજ ‘વેદમાતા ગાયત્રી સ્કૂલ’ના મેદાનના હોલમાં ગાયત્રી મંદિર , વાંકાનેર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શિબિરનો ટીશર્ટ મહિલાઓએ લાભ લીધો હતો.

આ શિબિર દરમિયાન યોગાસન, પ્રાણાયામ, રોગ અનુસાર યોગ, યોગ નિંદ્રા વગેરે વિશે યોગ કોચ દિપાલીબેન દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો