ગુજરાતમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 7થી વધુ લોકોના મોત, રાજકોટમાં ત્રણ લોકોના હૃદય થંભી ગયા…

સુરત,જેતપુર, અમદાવાદ અને મહેસાણામાં પણ હાર્ટ એટેકથી મોતના બનાવો નોંધાયા ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આ

Read more

ટંકારાના પૂર્વ સરપંચ ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણીનુ અવસાન

ટંકારા: ટંકારાના પૂર્વ સરપંચ ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણી ઉવ.82નુ દુઃખદ અવસાન થયેલ છે. ટંકારા નિવાસી ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણી ઉવ.82 માજી સરપંચ

Read more

મોરબી : વિજયાબેન મણિલાલ આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી આદ્રોજા વિજયાબેન (ઉ.વ.61) તે મણિલાલ મેઘજીભાઈ આદ્રોજાના પત્નિ, ભાવેશભાઈ, દીપભાઈના માતાનું તા. 21ને

Read more

હડમતીયા નિવાસી અને હાલ મોરબી રહેતા નિતાબેન રમણીકભાઈ સુરાણીનું અવસાન 

મોરબી : મૂળ હડમતીયા નિવાસી હાલ મોરબી સુરાણી નિતાબેન (ઉ.વ.53) તે રમણીકભાઈ ગંગારામભાઈ સુરાણીના પત્નિ, બેચરભાઈ, દયારજીભાઈના ભાઈના પત્નિ, દેવરતભાઈ,

Read more

વાંકાનેર: રાજ્યસભા પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા “સાહેબ”નું અવસાન…

વાંકાનેર: ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ, શિક્ષણ શાસ્ત્રી, દોશી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ લલિતભાઈ અમૃતલાલ મહેતાનું 86 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ આજરોજ

Read more

ટંકારા: શ્રી મહર્ષિદયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના ભૂતપૂર્વ વ્યવસ્થાપક અને આચાર્ય શ્રી વિદ્યાદેવજીનું નિધન…

ટંકારા : શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારાના ભૂતપૂર્વ વ્યવસ્થાપક અને આચાર્ય શ્રી વિદ્યાદેવજીનું આજ રોજ 10 એપ્રિલ ને

Read more

હડમતીયાના શર્મિલાબેન રામાવતનું અવસાન…

મૂળ ગામ હડમતીયા (પાલનપીર) નિવાસી શર્મિલાબેન રસિકભાઈ રામાવત તે જીજ્ઞેશભાઈ ના માતા તથા રસિકભાઈ દલપતરામ રામાવતના ધર્મ પત્ની તથા કિશોરભાઈ

Read more

જામનગર:પૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન.

જામનગર : સિક્સરના બેતાજ બાદશાહ ગણાતા અને ક્રિકેટ ચાહકોના ડિમાન્ડ પર સિક્સર ફટકારવા માટે જાણીતા લેજેન્ડરી ક્રિકેટર સલીમ દુરાનીનું આજે

Read more

વાંકાનેર: રાતીદેવળીના નરેન્દ્રસિંહ ઝાલાનું અવસાન, શનિવારે બેસણું

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના નરેન્દ્રસિંહ ધીરુભાઈ ઝાલાનું ગત તારીખ 23/2/2023ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેઓ પ્રવીણસિંહ ધીરુભાના નાના ભાઈ

Read more