હડમતીયાના શર્મિલાબેન રામાવતનું અવસાન…
મૂળ ગામ હડમતીયા (પાલનપીર) નિવાસી શર્મિલાબેન રસિકભાઈ રામાવત તે જીજ્ઞેશભાઈ ના માતા તથા રસિકભાઈ દલપતરામ રામાવતના ધર્મ પત્ની તથા કિશોરભાઈ તથા હિતેન્દ્રભાઇ તથા ચેતનાબેનના ભાભી તા. ૦૫.૦૪.૨૦૨૩ ને બુધવાર ના રોજ રામચરણ પામેલ છે.
તેઓનુ બેસણું તારીખ ૦૮-૦૪-૨૦૨૩ શનિવાર ના રોજ સમય સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ હડમતીયા ગામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.